રમતમાં પણ રાજરમત? રાજીવ ગાંધી ખેલ રત્નનું નામ બદલાયું, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે...
ભારતમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર રમતમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. આ એવાર્ડની શરૂઆત વર્ષ 1991-92માં કરવામાં આવી હતી જેમાં જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર...
ઓલિમ્પિક કુસ્તીમાં ભારતના રવિ દહિયાએ સિલ્વર મેડલ મેળવ્યો, ટોકયોમાં ભારતનો પાંચમો મેડલ
સુશીલ કુમાર બાદ રવિ કુમાર દહિયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજા ભારતીય કુસ્તીબાજ છે. તેમણે 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન ઝૌર ઉગ્યુવ...
ઓલિમ્પિક 2020: ભારતે રચ્યો ઇતિહાસ, 41 વર્ષ પછી પુરુષ હોકીમાં મેળવ્યો ચંદ્રક
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે આજે ઈતિહાસ રચ્યો છે. છેલ્લા 41 વર્ષની આતુરતાને પૂર્ણ કરી છે અને હોકીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો...
ટોકિયો ઓલમ્પિકમાં ભારતને બીજો ચંદ્રક : પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતને બીજો મેડલ આપવવામાં પી.વી સિંધુ સફળ રહી છે તેમણે બેડમિન્ટનમાં ચીનની હી બિંગ ઝિયાને હરાવી અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે...
IPL-14ની બાકીની મેચનું શેડ્યુલ જાહેર, BBCIએ સત્તાવાર કરી જાહેરાત
ભારતમાં કોરોનાની બીજી લહેર ના કારણે IPL-14ને રોકી દેવામાં આવી હતી અને બાકીની મેચ નું આયોજન UAE માં આવ્યું છે ત્યારે આજે BCCIએ UAEમાં...
ઓલિમ્પીકમાં ગયેલા 6 ગુજરાતી ખેલાડીઓ માટે કરી મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વની જાહેરાત જાણો વિગત
ગુજરાત રાજ્યની સ્થાપના બાદના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે જે ગુજરાત માટે ખૂબ ગૌરવની...
1983 વર્લ્ડકપમાં ભારતીય ટીમના સભ્ય યશપલ શર્માનું નિધન
પૂર્વ ભારતીય ટીમના ક્રિકેટર અને 1983 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહેલા યશપાલ શર્માનું 66 વર્ષ ની વયે આજે સવારે નિધન થયુ છે. યશપાલ શર્માએ...
ટોકિયો ઓલમ્પિક્સ જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોના રસીકરણ કરાવ્યું
અમદાવાદની સ્વીમર માના પટેલે આજે કોરોના રસીકરણ કરાવ્યું હતુ. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામેના સુરક્ષા...
શ્રીલંકા ટૂર માટે BCCI એ કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત, ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાની...
આગામી જુલાઇ માસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 સીરીઝ રમાવવાની છે ત્યારે BCCI દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી છે જેમાં...
IPLની બાકીની મેચ હવે UAEમા રમાશે
કોરોના વાયરસના વધતા પ્રકોપ અને કેટલીક ટીમના ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવવાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી...















