‘કાંટાળો તાજ’ પહેરી શું કોંગ્રેસની નૈયા તારશે રણદીપસિંહ સુરજેવાલા ? જાણો શું છે પડકાર
નિકેત સંઘાણી, ગાંધીનગર/ વર્ષ 2027 જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ચૂંટણીલક્ષી ફેરફાર થઈ રહ્યા છે. વર્ષ 2027 કોંગ્રેસ, આમ...
રાઘવ ચઢ્ઢાનું નામ મતદાર યાદીમાંથી હટ્યું, તો શું જશે રાજ્યસભાનું સભ્યપદ? જાણો સમગ્ર મામલો
પંજાબની મતદાર યાદીમાં થયેલા એક ફેરફારને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા રાઘવ ચઢ્ઢાનું નામ પંજાબની SIR હેઠળ જાહેર થયેલી...
ખેડૂતો માટે 8 મોટી માંગ સાથે સરકારને ઘેરશે કોંગ્રેસ, 7 સપ્ટેમ્બરે આંદોલનની જાહેરાત
ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી હોવાનો દાવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ...
રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત! બ્રિટિશ નાગરિકતાના દાવા અંગેની અરજી પાછી ખેંચાઈ
રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અને સાંસદ તરીકેની લાયકાતને પડકારતી એક અરજી મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વનો ઘટનાક્રમ સામે આવ્યો છે. કોર્ટની ડિવિઝન બેન્ચે નોંધ્યું કે...
ચિરાગ પાસવાનને કથિત આતંકી ધમકીથી ચકચાર, મંત્રાલયને મળેલા મેસેજથી સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયને કથિત...
અમરેલી સહકારી સંઘની 17 બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું, જાણો ઉમેદવારીથી મતગણતરી સુધીની તારીખો
અમરેલી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિમિટેડની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પ્રાંત અધિકારી અને ચૂંટણી સત્તાધિકારી દ્વારા સંઘની 17 બેઠકો માટે ચૂંટણીનું...
ગુજરાતમાં દુષ્કાળ જાહેર નહીં થાય તો AAPનું મોટું એલાન, ઈસુદાન ગઢવીએ આપ્યું સરકારને અલ્ટીમેટમ
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક હોવાનો દાવો કરીને આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલું ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ વધુ ઉગ્ર બનવાના...
CJP પાછળ કોણ? ફડણવીસે કોંગ્રેસ પર લગાવ્યો મોટો આરોપ, પ્રિયંકા ગાંધીને લઈને પણ ઉઠાવ્યા...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક દરમિયાન કોંગ્રેસ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. મહિલા અનામતના મુદ્દાથી લઈને CJP સાથેના કથિત જોડાણ...
PM મોદીની નવી રીલથી ચર્ચા: કેમ કહ્યું- ‘જરૂર ન હોય તો સોનું ન ખરીદો’?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી નવી રીલ દ્વારા દેશવાસીઓને ભારતની આર્થિક પ્રગતિ સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે....
ગુજરાત વિધાનસભાના સત્રની તારીખ બદલાઈ! 8 નહીં, હવે 9 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ મળશે સત્ર
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના નવમા સત્રને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યપાલ દ્વારા 8 સપ્ટેમ્બર, 2026ના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવાનું આહવાન કરવામાં આવ્યું...
















