google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, September 9, 2026

પાટડીમાં ગૌ હત્યાના વિરોધમાં હિન્દુ સમાજનો આક્રોશ, હજારો લોકોની રેલી; કડક કાર્યવાહી અને કતલખાના...

0
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં ગૌ હત્યાની ઘટનાને લઈને હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પઠાણવાસ વિસ્તારમાં ગત રાત્રે ગૌ હત્યા કરવામાં આવી હોવાની...

‘કાંટાળો તાજ’ પહેરી શું કોંગ્રેસની નૈયા તારશે રણદીપસિંહ સુરજેવાલા ? જાણો શું છે પડકાર

0
નિકેત સંઘાણી, ગાંધીનગર/ વર્ષ 2027 જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ચૂંટણીલક્ષી ફેરફાર થઈ રહ્યા છે. વર્ષ 2027 કોંગ્રેસ, આમ...

કાન્હાના આગમનના વધામણા

0
કૃષ્ણ સ્વર્ગ, કૃષ્ણ મોક્ષ, કૃષ્ણ પરમસાધ્ય , કૃષ્ણ જીવ , કૃષ્ણ બ્રમ્હા કૃષ્ણ જ મારા આરાધ્ય. ગૌલોક માંથી પરમ અવતાર શ્રીકૃષ્ણ જ્યારે ધરતી ઉપર અવતાર લે છે ,ત્યારે...

આજનું અંકશાસ્ત્ર: આ મૂળાંકવાળાને ધનલાભ અને પ્રમોશનના સંકેત, જાણો 4 સપ્ટેમ્બરનો લકી નંબર-કલર

0
Numerology Today 4 September 2026: અંકશાસ્ત્રમાં જન્મતારીખના અંકોના આધારે વ્યક્તિના સ્વભાવ, તકો અને જીવનમાં સર્જાઈ શકતી પરિસ્થિતિઓ અંગે અનુમાન કરવામાં આવે છે. આજે કેટલાક...

આજનું રાશિફળ 4 સપ્ટેમ્બર: કોના માટે ધનલાભના યોગ અને કોના માટે સંબંધોમાં સાવચેતી? જાણો...

0
આજનું રાશિફળ 4 સપ્ટેમ્બર 2026: જાણો મેષથી મીન સુધીનો દિવસ કેવો રહેશે 4 સપ્ટેમ્બર 2026, શુક્રવારનો દિવસ 12 રાશિઓ માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે....

આજનું પંચાંગ 4 સપ્ટેમ્બર 2026: અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર; જાણો રાહુકાળ, શુભ મુહૂર્ત સહિત...

0
4 સપ્ટેમ્બર 2026, શુક્રવારના દિવસે હિન્દૂ પંચાંગ અનુસાર કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. આજના દિવસે રોહિણી નક્ષત્ર રાત્રે 11:04 વાગ્યા સુધી રહેશે. ચંદ્ર વૃષભ...

ઘરે એલોવેરા જેલ બનાવવાની સરળ રીત: એલોવેરાના પાનમાંથી જેલ કાઢતી વખતે આ વાતનું ખાસ...

0
એલોવેરા છોડ ઘણા ઘરોમાં જોવા મળે છે અને તેના પાનમાંથી મળતું જેલ ઘરેલુ સ્કિન અને હેર કેર રૂટિનમાં ઉપયોગમાં લેવાય છે. બજારમાં મળતા કેટલાક...

રાઘવ ચઢ્ઢાનું નામ મતદાર યાદીમાંથી હટ્યું, તો શું જશે રાજ્યસભાનું સભ્યપદ? જાણો સમગ્ર મામલો

0
પંજાબની મતદાર યાદીમાં થયેલા એક ફેરફારને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા રાઘવ ચઢ્ઢાનું નામ પંજાબની SIR હેઠળ જાહેર થયેલી...

ગુજરાતી સંગીત જગતનો અમૂલ્ય સૂર ખોવાયો: દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન

0
અમદાવાદ: ગુજરાતી સંગીત અને ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું...

ગીર સોમનાથ: જુગાર પકડી 7 આરોપીઓને લઈ જતી PCR વાન પલ્ટી, 6 લોકોને ઈજા…

0
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં વહેલી સવારે પોલીસની PCR વાનને અકસ્માત નડતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. સોનારીયા ગામેથી જુગાર રમતા લોકો ઝડપાયા બાદ ગીરગઢડા...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.