Rajkot: મોરારિબાપુની રામકથામાં બાબા રામદેવ રહેશે ખાસ ઉપસ્થિત, જાણો ક્યારે યોજાશે રામકથા
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ...
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, વડાપ્રધાન મોદી 16 સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ
અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા...
દિલ્હી NCRમાં અનુભવાયા ભૂકંપના આંચકા, કેન્દ્રબિંદુ નોંધાયું પાકિસ્તાનમાં
બુધવારે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર...
મલાઈકા અરોરાના પિતાએ કર્યો આપઘાત, છત પરથી લગાવી મોતની છલાંગ
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. અનિલે બુધવારે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સવારે 9 વાગ્યે...
ભરૂચમાં ધાર્મિક ધ્વજ લગાવવા મુદ્દે તણાવ, બે જૂથોએ સામસામે કર્યો પથ્થરમારો
ભરૂચમાં ગઈકાલે રાત્રે ધાર્મિક ધ્વજને લઈને બે જૂથો વચ્ચે તણાવનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જો...
આજનું રાશિફળ/ 11 સપ્ટેમ્બર 2024: આજે આ રાશિઓના જાતકોના ભાગ્યનું તાળું ખુલશે, જાણો તમારું...
મેષ
બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે...
આજનું પંચાંગ/ 11 સપ્ટેમ્બર 2024: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
OTT પ્લેટફોર્મની સામગ્રી માટે પ્રમાણપત્રની સિસ્ટમ હોવી જોઈએ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
દેશમાં OTT પ્લેટફોર્મના નિયમનની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં, ભારતમાં OTT અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર દેખરેખ રાખવા અને તેનું...
Rajkot: ભાજપના સદસ્યતા અભિયાનમાં હાસ્યકલાકાર ધીરુભાઈ સરવૈયાએ કરી ભાજપીઓને ટકોર, જાણો શું કહ્યું
હાલ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. રાજકોટમાં પણ સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ...
ખખડધજ રોડ રીપેર કરવા ધારાસભ્યદીઠ મુખ્યમંત્રીએ ફાળવ્યા 2 કરોડ રૂપિયા, ફક્ત આટલા MLA ને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો...
















