Amreli: શ્રી ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેંચવા અને...
ગણેશ ઉત્સવના દિવસો છે ત્યારે અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત પર્યાવરણ તથા નાગરિકોની સુરક્ષાને લક્ષમાં રાખી અમરેલી જિલ્લા અધિક જિલ્લા...
ભાજપ ઇચ્છે કે ન ઇચ્છે, જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવો પડશે: રાહુલ ગાંધી
રામબન, જમ્મુમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને જમ્મુ અને કાશ્મીરના લોકોને રાજ્યનો દરજ્જો...
બજરંગ-વિનેશે કરી રાહુલ ગાંધી સાથે મુલાકાત, હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં દંગલના એંધાણ!
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાવાની અફવાઓ વચ્ચે કુસ્તીબાજ વિનેશ ફોગાટ બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ...
સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરમાં સુરત અવલ્લ
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા...
Amreli: લાઠી રોડ ઉપર મહિલાઓ સહીત સ્થાનિકોએ રસ્તા મુદ્દે કર્યું ચકાજામ, જાણો શું છે...
અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપર મહિલાઓ સહીત સ્થાનિક લોકોએ રસ્તા મુદ્દે ચકાજામ કર્યું. લાઠી રોડ પર જીઆઇડીસી જવાનો માર્ગ વર્ષોથી ચાલુ હતો અચાનક બંધ...
આજનું રાશિફળ/04 સપ્ટેમ્બર 2024: આજે આ રાશિઓના જાતકોના ભાગ્યનું તાળું ખુલશે, જાણો તમારું...
મેષ
બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. આજે મિત્રો સાથે પાર્ટી માં તમે કહું...
આજનું પંચાંગ/ 04 સપ્ટેમ્બર 2024: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
વેસ્ટ બેંકમાં ઈઝરાયેલ સેનાનો સૌથી ઘાતક હુમલો, હમાસના 8 સૈનિકો સહિત 37 લોકો માર્યા...
ગાઝા અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી સેનાનું અત્યાર સુધીનું સૌથી ઘાતક ઓપરેશન ચાલુ છે. ઈઝરાયેલની સેના અહીં જમીનથી લઈને આકાશ સુધી હુમલો કરી રહી છે....
ગુજરાતમાં ખાડારાજને લઈ અમિત ચાવડાએ સરકારને કર્યા સવાલો, જાણો શું કહ્યું ?
રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે. આ દરમિયાન ગુજરાતના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ...
સસ્તા અનાજની દુકાનનો પર હવે નહીં જોવા મળે અલીગઢી તાળાં, સરકારે તૈયાર કર્યો આ...
સરકાર જનતા માટે અનેક યોજનાઓ તૈયાર કરે છે. પરંતુ અનેક લોકો યોજનાઓ પર પાણી ફેરવી નાખે છે. ત્યારે ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી...
















