ભાવનગરમાં બેનર મુદ્દે રકઝક: ગોપાલ ઈટાલિયાનો મનપા એસ્ટેટ અધિકારીને ફોન, AAPના બેનર હટાવતાં વિવાદ…
ભાવનગર: પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત દરમિયાન શહેરમાં બેનરોને લઈને વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાવનગર...
ઈરાને EU નૌકાદળ અને વાયુસેનાને ‘આતંકવાદી સંગઠનો’ તરીકે જાહેર કર્યા, ખામેનીએ આ વાતનો લીધો...
ઈરાને યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના નૌકાદળ અને વાયુસેનાને આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કર્યા છે. આ કાર્યવાહી 2019 માં EU દ્વારા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ...
Jamnagar તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું, જાણો વિગત
Jamnagar તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિ.મી.નો વિસ્તાર...
9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે SIR ડેટા જાહેર, સૌથી વધુ ગુજરાતમાં…
ભારતીય ચૂંટણી પંચ (EC) દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ સઘન સુધારણા (SIR) અભિયાનમાં મતદાર યાદીઓમાં મોટા પાયે ફેરફાર નોંધાયા છે. શનિવારે જાહેર કરાયેલા સત્તાવાર...
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી Air Strike, રહેણાંક વિસ્તારોમાં ફેંક્યા બોમ્બ
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં મોટો Air Strike (હવાઈ હુમલો) કર્યો છે. પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં ઘૂસીને લશ્કરી કાર્યવાહી કરી છે. આ હુમલાઓ અફઘાનિસ્તાનના ઘાની ખેલો અને...
રાશિફળ/22 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોએ પોતાની લાગણીઓ પર મુકવો અંકુશ,, લાગણી વધારી શકે...
મેષ
ખૂલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી. પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટૅન્શનમાં ઓર વધારો થશે. આજ ના...
પંચાંગ /22 ફેબ્રુઆરી 2026: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું મોરારીબાપુના હસ્તે પુનઃવિમોચન
પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક 'વાણી તો અમરત વદાં'નું ૨૩ વર્ષ બાદ અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે સુપ્રસિદ્ધ...
Navjot Kaur Sidhuનો મોટો ધડાકો! ટૂંક સમયમાં બનાવશે નવો પક્ષ
કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ડૉ. નવજોત કૌર સિદ્ધુએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુ...
Ahmedabad : રસ્તો ખોલાવવા લોકો ઉતર્યા રસ્તા પર; હોટલ હિલલોક પાસે સર્જાયા ટ્રાફિક જામના...
Ahmedabadના એસપી રિંગ રોડ પર ઝુંડાલ નજીક આવેલ હોટલ હિલલોક પાસે તંત્ર દ્વારા ડિવાઇડર કટ બંધ કરાતા લોકોને ભારે મુશ્કેલીનો સમનો કરવો પડી રહ્યો...
















