Navjot Kaur Sidhuનો મોટો ધડાકો! ટૂંક સમયમાં બનાવશે નવો પક્ષ
કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ડૉ. નવજોત કૌર સિદ્ધુએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુ...
Ahmedabad : રસ્તો ખોલાવવા લોકો ઉતર્યા રસ્તા પર; હોટલ હિલલોક પાસે સર્જાયા ટ્રાફિક જામના...
Ahmedabadના એસપી રિંગ રોડ પર ઝુંડાલ નજીક આવેલ હોટલ હિલલોક પાસે તંત્ર દ્વારા ડિવાઇડર કટ બંધ કરાતા લોકોને ભારે મુશ્કેલીનો સમનો કરવો પડી રહ્યો...
જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા કનકેશ્વરી મંદિર માટે બસ સેવાનો પ્રારંભ…
કનકેશ્વરી મંદિર યાત્રાધામ જવા માટે ધોરાજી-જૂનાગઢથી એસ.ટી. બસ દોડશે
જૂનાગઢ,તા. ૨૧ જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસિદ્ધ યાત્રાધામ જુનાગઢ જિલ્લાના...
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન મામલે રાજકારણ ગરમાયું, RMC વિપક્ષના સભ્ય વશરામ સાગઠીયાના ગંભીર આરોપો…
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડીમોલેશન કાર્યવાહી બાદ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના વિપક્ષ સભ્ય વશરામ સાગઠીયા દ્વારા તંત્ર પર ગંભીર...
સુરેન્દ્રનગર હની ટ્રેપ કાંડ: સાણંદના વેપારી પાસેથી રૂ.1 કરોડની ખંડણી, LCBએ ઉકેલ્યો ગુનો –...
સુરેન્દ્રનગર: જિલ્લામાં ચકચાર મચાવનાર હની ટ્રેપ કેસમાં એલસીબી (Local Crime Branch)ની ટીમે ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાણંદના જમીન લે-વેચના વ્યવસાય સાથે...
સુરેન્દ્રનગરમાં સોની સમાજનો કડક વિરોધ: મોરબીના યુવકની હત્યાને લઈ કલેકટર કચેરીએ રજૂઆત, અડધો દિવસ...
સુરેન્દ્રનગર જિલ્લામાં સોની સમાજના વેપારીઓએ મોરબીના સોની યુવકની હત્યાની ઘટનાને લઈને કડક વિરોધ નોંધાવ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ...
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી, 1400 મકાનોને નોટિસ…
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં નદી પટ્ટા તથા ટીપી રોડ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશાળ અભિયાન શરૂ કરવામાં આવ્યું...
જસદણમાં દીપડાનો આતંક: જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર હુમલો, રાજકોટ રીફર…
જસદણ: જસદણ પંથકમાં સિંહ અને દીપડાના વધતા ધામા વચ્ચે આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જસદણના જડિયા મહાદેવ મંદિર ખાતે આરતી દરમિયાન...
કાંતિલાલ અમૃતિયાનું આજે ઓપરેશન, સ્વાસ્થ્યલાભ માટે યજ્ઞનું આયોજન…
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાનું આજે મુંબઈની હોસ્પિટલમાં ઓપરેશન થવાનું છે. તેઓ હાલમાં મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેમને...
રાજકોટમાં 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ, ₹16.71 લાખનો મુદ્દામાલ જપ્ત…
રાજકોટ: શહેરમાં નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી દરમિયાન જૂના જકાતનાકા વિસ્તારમાંથી ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તેમના પાસેથી આશરે ત્રણ...
















