google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, April 12, 2026

Amreli :બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવિંગ રોડના કામનું કરવામાં આવ્યું ખાતમુહુર્ત

0
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ભગવાનભાઈ બાંભણિયા ની દુકાન પાસેથી ખોડુભાઈ વાઘેલા ના ઘર તરફ જતા રસ્તામાં બ્લોક પેવિગ રોડના...

અમરેલી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો … અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન...

0
ગુજરાત ના ઈતિહાસ નો પ્રથમ ચુકાદો આપતી અમરેલી સેશન્સ કોર્ટે... અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન સજા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતા ની ધારદાર...

પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર દ્વારા એસટી પ્રશ્ને ગામ બંધનું એલાન

0
બગસરા, રૂપેશ રૂપારેલીયા / બગસરા એસ.ટી ડેપો દ્વારા અનેક રૂટ અવાર નવાર બંધ કરી દેવામાં આવેછે જેના લીધે અનેક વખત એસ.ટી.ડેપો મેનેજર ને રજુયાત...

દિલીપ સંઘાણીની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ — “દિકરીના નિહાપા લાગ્યા” કોના તરફનો ઈશારો?

0
થોડા દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ બાદ રાજકારણમાં ચર્ચાનો માહોલ બન્યો હતો. હવે એ જ ધોરણે ભાજપના વરિષ્ઠ...

રાજ્યના રેશનિંગ દુકાનદારોની અનિશ્ચિત હડતાલ શરૂ, 75 લાખ લોકોને થશે અસર

0
રાજકોટ : રાજ્યભરના રેશનિંગ દુકાનદારો આજે થી અનિશ્ચિત સમય માટે હડતાલ પર ઉતર્યા છે. સરકારે સસ્તા અનાજના દુકાનદારોની મૂળભૂત માંગણીઓ સ્વીકારવામાં નિષ્ફળતા દર્શાવતાં, રેશનિંગ વિતરકોમાં...
Ajay vala News Hotspot

અમરેલીના ખેડૂતોની આંતરડી કકડી,યુવા નેતાની સરકાર પાસે માંગ, હવે સહાય નહીં, દેવા માફી જોઈએ

0
ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડેલા અવિરત કમોસમી વરસાદે જગતના તાતને બરબાદ કરી નાંખ્યો છે. જીવન મૂડી ખર્ચીને પેટે પાટા બાંધીને ખેતરમાં પાક વાવ્યો અને...

8મા પગાર પંચને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી… જાણો ક્યારે થશે લાગુ

0
આઠમા કેન્દ્રીય પગાર પંચને આખરે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં સુધારાનો માર્ગ મોકળો થયો છે....

લાભ પંચમના શુભ દિવસે સાંસદ ચંદુભાઈ સિહોરા દ્વારા સુરેન્દ્રનગરમાં “મધ્યસ્થ કાર્યાલય”નું ઉદ્ઘાટન — લોકહિત...

0
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે લાભ પંચમના શુભ પ્રસંગે લોકહિતના એક નવા અધ્યાયની શરૂઆત થઈ. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ દુધરેજ રોડ પર “મધ્યસ્થ કાર્યાલય”નું ઉદ્ઘાટન કર્યું,...

સુરેન્દ્રનગરના ગોમટામાં ફૂડ પોઈઝનીંગની ઘટના, 70 થી વધુ લોકોની તબિયત લથડી

0
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગોમટા ગામમાં આજે સવારે અચાનક હાહાકાર મચી ગયો, જ્યારે એક વાસ્તુ પ્રસંગમાં છાસ પીધા બાદ 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો...

રાશિફળ/22 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના

0
મેષ (અ,લ,ઈ) સારા જીવન માટે તમારૂં સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો. વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે. આજના દિવસે તમે પોતાના...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.