BCCI એ ઈશાન કિશન વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી, જાણો શું મામલો
T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી બહુ દૂર નથી. તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટીમની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે....
સંજુ સેમસનનું કપાશે પત્તું ? ઋષભ પંત અને આ ખેલાડીઓ T-20 વર્લ્ડ કપ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આગામી થોડા દિવસોમાં T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આવી...
Rashifal: કેવો રહેશે આપનો આજનો દિવસ ? જાણો કયો અંક આપના માટે છે શુભ
મેષ
ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. જો તમે લોન લેવા માટે ઘણા દિવસો થી પ્રયાસ...
આજનું પંચાંગ: જાણો આજનો રાહુકાળ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય
પંચાંગ
તિથી ચતુર્થી (ચોથ) 08:24 AM
નક્ષત્ર મૂળ +04:49 AM
કરણ :
બાલવ 08:24 AM
કૌલવ 08:24 AM
પક્ષ કૃષ્ણ
યોગ શિવ +02:04 AM
દિવસ રવિવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 05:42 AM
ચંદ્રોદય 11:22...
Everest અને MDHના મસાલાને લઈને અમેરિકા પણ સતર્ક, લઈ શકે છે મોટો નિર્ણય
હોંગકોંગ અને સિંગાપોરે ભારતની બે લોકપ્રિય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના કેટલાક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તેના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં...
Election 2024: અલ્પેશ ઠાકોરે સભામાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કર્યા આકરા પ્રહાર
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ચૂંટણીને લઈ રાજ્યમાં પ્રચાર પ્રસારની કામગીરી પુરજોશમાં શરૂ છે. ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી...
Arvind Kejriwalને જેલમાં AIIMS પાંચ ડોક્ટરોએ ઇન્સ્યુલિન મામલે આપી સલાહ, જાણો કેવી છે તબિયત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે કોર્ટના આદેશ પર બનેલા AIIMSના પાંચ ડોક્ટરોના મેડિકલ બોર્ડે કહ્યું છે કે કેજરીવાલની હાલત હાલમાં ઠીક છે પરંતુ તેમણે...
World: અમેરિકાની આ એક જાહેરાતથી રશિયા સામે યુક્રેન વધુ મજબૂત બનશે, જાણો શું છે...
અમેરિકાએ યુક્રેનને સૌથી મોટી સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત અમેરિકા યુક્રેનને 6 બિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે, જેના દ્વારા યુક્રેન હથિયારો...
Accident: હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતાં 6 બાળકોના મોત, રજાના દિવસે પણ સ્કૂલ હતી...
હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી સ્કૂલ બસ પલટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા છે. જ્યારે...
અનોખો મેળો/ આ ખુશીનો નહીં પરંતુ છે શોકનો મેળો, નવહતી મેળાની પ્રાચીન પરંપરા હજી...
અનોખો મેળો/ આ ખુશીનો નહીં પરંતુ છે શોકનો મેળો, નવહતી મેળાની પ્રાચીન પરંપરા હજી સુધી આદિવાસી સમાજે સાચવી.
શક્તિસિંહ, રાજપૂત: અંબાજી/ અનોખો મેળો 2024 કોટેશ્વર...
















