શાળાઓ માં 21 દિવસનું દિવાળી વેકેશન મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ તારીખ 29/10/2020 થી 18/11/2020 સુધી...
વરસાદી માહોલના કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 દિવસ માટે મોકૂફ
ગુજરાતના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જાહેરાત કરી છે કે, આવતી કાલે શરૂ થનાર ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા વરસાદી માહોલના કારણે 5 દિવસ માટે...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1126 પોઝિટિવ કેસ નોંધાયા, 08 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 20/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1126 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1128 લોકોને ડિસ્ચાર્જ...
જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઈ નહીં: પ્રધાનમંત્રી મોદી
ભારતમાં કોરોનાથી રિકવરી રેઇટ દુનિયામાં સૌથી સારો. વિશ્વ સાપેક્ષમાં મૃત્યુદર પણ છે ખૂબ ઓછો.
આજે ભારતમાં 90 લાખથી વધુ કોરોના બેડ્સ ની સગવડ...
મેરે પ્યારે દેશ વાસીઑ …… વડાપ્રધાન મોદી આજે સાંજે 6 વાગે દેશને સંબોધશે.
વડાપ્રધાન મોદી આજે સાંજે 6 વાગ્યે દેશને સંબોધન કરશે જે અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે. કોરોના સમય વડાપ્રધાન મોદી એ કુલ 6...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ
આજનુ પંચાંગ
તા- 20/10/2020 મંગળવાર
સૂર્યોદય -06.27
સૂર્યાસ્ત -17.55
ચંદ્રોદય-10.03
ચંદ્રાસ્ત-21.08
અયન÷ દક્ષિણાયન
ૠતુ-શરદ
શકસંવત - 1942
વિક્રમસંવત-2077
માસ- આસો (અશ્વિન)
પક્ષ-શુક્લ
તિથિ-ચોથ ( 11.18 )
નક્ષત્ર - જ્યેષ્ઠા (26.11 સુધી )
યોગ- સૌભાગ્ય (09.46 સુધી)
પ્રથમ કરણ-વિષ્ટિભદ્ર (11.18...
આજે છે ચોથું નોરતું, જાણો આજના દિવસે કયા માંતાજીની પુજા-અર્ચના કરવાથી થશે લાભ…
આજે ચોથું નોરતું છે ત્યારે આજ ના દિવસે માં કુષ્માંડા માતાજીની પૂજા કરવામાં આવે છે. આદિશક્તિ માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે કુષ્માંડા માતા. કુષ્માંડાનો...
અભિનેત્રી ઝરીના રોશન ખાનનું નિધન, 54 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ તથા ‘કુમકુમ ભાગ્ય‘ જેવી મોટી સિરિયલોમાં અભિનય ચૂકેલી અભિનેત્રી ઝરીના રોશન ખાનનુંનિધન થયું છે. તેની મૃત્યુ પાછળનું કારણ કાર્ડિયાક...
ગુજરાતમાં કોરોના નબળો પડ્યો:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 996 પોઝિટિવ કેસ નોંધાયા, 08 લોકોના થયા...
આજે તારીખ 19/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 998 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1147 લોકોને ડિસ્ચાર્જ...
આજે ત્રીજુ નોરતું જાણો આજે ના દિવસે કયા મતાજીની આરાધના કરવામાં આવે છે અને...
આજે ત્રીજું નોરતું આજ ના દિવસે માંચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે.તો આવો જાણીએ શું છે આજ નો મહિમા
ચંદ્રઘંટામાતા નામ કેવી રીતે પડ્યું ?
મુગટ પર...














