રાજયમાં હવે લગ્ન પ્રસંગોમાં 200 લોકોને આપી શકાશે આમંત્રણ
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકો ભાગ લઈ શકશે. 03 નવેમ્બરથી થશે અમલ
ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...
ભારતની કોરોના અપડેટ તા. 02.11.2020, સવારે 8:00 કલાક સુધી
ભારતમાં કોરોનાના કેસોની સંખ્યાની અપડેટ 02 નવેમ્બર 2020 સવારે 8:00 કલાક સુધી
દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા : 82,29,313
કોરોના સામે લડી સાજા થયેલ...
જાણો તમારો શુભ અંક અને કેવો રહેશે તમારો આજનો દિવસ
દૈનિક પંચાંગ
02 - 11 - 2020
પંચાંગ
તિથી દ્વિતિયા (બીજ) 25:16:26
નક્ષત્ર કૃતિકા 23:50:12
કરણ :
તૈતુલ 12:05:41
ગરજ 25:16:26
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ વરિયાન 30:01:56
🔅 દિવસ સોમવાર
☀ સૂર્ય અને ચંદ્ર...
ભારતમાં ક્યારે આવી શકે છે કોરોનાની રસી?? શું કરવા થઈ રહ્યો છે રસી બહાર...
સામાન્ય રીતે કોઈ પણ રસીના શંશોધનમાં થતાં હોય છે અંદાજે 10 થી 15 વર્ષનો સમય
કોરોના વાઇરસની શરૂઆતતો ડિસેમ્બર 2019 થી થઈ ગઈ હતી. પણ...
ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટ્યો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 860 પોઝિટિવ કેસ નોંધાયા, 05 લોકોના...
આજે તારીખ 01/11/2020ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 860 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1128 લોકોને ડિસ્ચાર્જ કરવામાં...
જેમ્સ બોન્ડનો અભિનય કરનાર સીન કોનરીનું અવસાન
હોલીવુડના સુપરસ્ટાર સીન કોનરીનું આજે 90 વર્ષની ઉમરે નિધન થયું છે. સીન કોનરીએ ખૂબ પ્રખ્યાત એવી જેમ્સબોન્ડ ફિલ્મમાં જેમ્સબોન્ડનો કિરદાર નિભાવી અને લોકોના દિલ...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 935 પોઝિટિવ કેસ નોંધાયા, 05 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 31/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 935 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1014 લોકોને ડિસ્ચાર્જ...
જાણો તમારો શુભ અંક અને કેવો રહેશે તમારો આજનો દિવસ
આજનુ પંચાંગ
☀ 31 - 10 - 2020
☀ પંચાંગ
🔅 તિથી પૂર્ણિમા (પૂનમ) 20:21:07
🔅 નક્ષત્ર અશ્વિની 17:58:15
🔅 કરણ :
વિષ્ટિ ભદ્ર 07:04:27
ભાવ 20:21:07
🔅 પક્ષ શુક્લ
🔅 યોગ સિદ્ધિ ...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 969 પોઝિટિવ કેસ નોંધાયા, 06 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 30/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 969 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1027 લોકોને ડિસ્ચાર્જ...
વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતે આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું
આજે કરવામાં આવેલા આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
તેમાં કુલ 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં...














