ખાંડના વધતાં ભાવ મામલે પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
દેશમાં ખાંડના વધતા ભાવ વચ્ચે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખાંડના ભાવ વધારાને માત્ર સ્થાનિક...
વીજ પોલ મુદ્દે કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન, કહ્યું- એક થાંભલા માટે ખેડૂતોને 70 લાખનું...
વીજ પોલ અને વીજ લાઇનના મુદ્દે ખેડૂતોમાં ચાલી રહેલી આંદોલન વચ્ચે કાંતિ અમૃતિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોને મળતા વળતર અંગે વાત કરતા...
ગાંધીધામમાં ₹804.30 કરોડની કથિત ગેરરીતિનો પર્દાફાશ, 4 CA સહિત 9 સામે ફોજદારી ફરિયાદ…
કચ્છ : ગાંધીધામમાં આશરે ₹804.30 કરોડની કથિત ગેરરીતિ સામે આવી હોવાના અહેવાલથી કચ્છમાં ખળભળાટ મચ્યો છે. આવકવેરા વિભાગ (IT વિભાગ) દ્વારા પાંચ દિવસ અગાઉ...
સાયલાના ધારાડુગરી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 375 લીટર દારૂ સહિત ₹91 હજારનો...
સાયલા: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ કડીમાં સાયલા તાલુકાના ધારાડુગરી ગામની સીમમાં...
વઢવાણમાં LCBનો દારૂના જથ્થા પર સપાટો, 557 બોટલ સાથે ₹1.54 લાખનો મુદ્દામાલ જપ્ત…
સુરેન્દ્રનગર : વઢવાણ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે LCBએ કાર્યવાહી હાથ ધરી છે. ખારવા રોડ નજીક આવેલા સરકારી અનાજ ગોડાઉન પાછળ દરોડો પાડી પોલીસે...
ચલાલાની મારુતિ સોસાયટીમાં દીપડો પાંજરે પુરાયો, સ્થાનિકોએ લીધી રાહતનો શ્વાસ
મેહુલ ત્રિવેદી, ધારી /અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરથી ચિંતિત રહેલા સ્થાનિકોને આખરે રાહત મળી છે. મારુતિ સોસાયટી વિસ્તારમાં...
Uber પર ₹9,000 કરોડથી વધુનો દંડ, જાણો કેમ થઈ કાર્યવાહી
વિશ્વભરની જાણીતી રાઇડ-હેલિંગ કંપની Uberને યુરોપમાં મોટો કાનૂની અને નાણાકીય ઝટકો લાગ્યો છે. નેધરલેન્ડ્સની ડેટા પ્રોટેક્શન ઓથોરિટી (Dutch Data Protection Authority)એ કંપની પર €824.99...
Vastu Tips: ઘરના આ 5 સ્થળે રાખો ફટકડી, આર્થિક સમૃદ્ધિ માટે માનવામાં આવે છે...
ફટકડીનો ઉપયોગ સદીઓથી ભારતીય ઘરોમાં પાણીને શુદ્ધ કરવા અથવા દાઢી કર્યા પછી એન્ટિસેપ્ટિક તરીકે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ...
ચિરાગ પાસવાનનું અનામત પર મોટું નિવેદન, જાણો શું કહ્યું
નવી દિલ્હી ખાતે જંતર-મંતર પર અનામત વ્યવસ્થાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પટના એરપોર્ટ પર...
મુંબઈમાં ગણેશ મૂર્તિની આગમન શોભાયાત્રામાં દુર્ઘટના, 2નાં મોત; બે બાળકો સહિત 5 ઘાયલ
મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે શનિવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ‘ભુલેશ્વરચા રાજા’ની ગણેશ મૂર્તિની આગમન શોભાયાત્રા દરમિયાન મૂર્તિ અચાનક પડી જતા...
















