‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ સૂત્રને સાર્થક કરવા અમરેલી વહિવટી તંત્રનો એક્શન પ્લાન
ગુજરાત સ્થાપના દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનનો પ્રારંભ કરાવી દરેક ગામ કોરોનામુક્ત બને...
4/5/2021 રાશિફળ: જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કયો અંક રહેશે આપના માટે શૂભ
આજનું પંચાંગ
☀ 04 -05 - 2021
☀ મંગળવાર
☀ પંચાંગ
🔅 તિથી અષ્ટમી (આઠમ) 13:12:35
🔅 નક્ષત્ર શ્રાવણ 08:26:51
🔅 કરણ :
કૌલવ 13:12:35
તૈતુલ 25:13:24
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ શુક્લ 20:20:09
🔅...
કોરોના મહામારીમાં સેવાની વધુ એક સરવાણી શરૂ કરતા પ્રવિણભાઈ કોટક
ગુજરાત રાજયના અગ્રણી અને પ્રતિષ્ઠિત બિલ્ડર લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવિણ કોટક અને તેમના લઘુબંધ જયેશભાઈ કોટકની કંપની જે.પી. ઈસકોન ગ્રુપ અને તેમના...
3/5/2021 રાશિફળ: જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કયો અંક રહેશે આપના માટે શૂભ
આજનુ પંચાંગ
☀ 03 - 05 - 2021
☀ સોમવાર
☀ પંચાંગ
🔅 તિથી સપ્તમી (સાતમ) 13:41:39
🔅 નક્ષત્ર ઉત્તરાષાઢા 08:22:41
🔅 કરણ :
ભાવ 13:41:39
બાલવ 25:21:56
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ શુભ...
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે રાજ્યની જનતા પણ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ હવે કોરોનાની...
ગઢ આલા પણ સિંહ ગેલા , નંદીગ્રામમાં દીદીની હાર
પશ્ચિમ બંગાળના હાઈહોલ્ટેજ ગણાતી નંદીગ્રામ વિધાનસભાની સીટ પર મમતા બનર્જી અને તેના મંત્રી પક્ષ છોડી ભાજપમાં ગયેલા સુવેન્દૃ અધિકારી સામે ખરાખરીનો મુકાબલો હતો મત...
પ્રખર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સંન્યાસની જાહેરાત
પૂર્વ રાજકીય આગેવાન અને પ્રખર ચૂંટણી રણનીતિકાર પ્રાશન કિશોર એ આજે અચાનક પોતાની કંપની I-pac માટે કામ નહીં કરે અને કોઈ પણ ચૂંટણીની રણનીતિ...
પશ્ચિમ બંગાળનો જનાદેશ ,દીદી હી દીદી
કોરોના કાળ વચ્ચે યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે ત્યારે ટીએમસી ફરી જનાદેશ સ્વીકાર કરી અને સરકાર બનાવવા...
આગ / ભરૂચની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે મોતની આગ ભભૂકી, 18ના કરૂણ મોત
ભરૂચના બાયપાસ રોડ પર આવેલ ધી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU...
ગુજરાતમાં કોરોનાનું તાંડવ યથાવત 24 કલાકમાં 14,605 નવા કેસ, 10,180 થયાં સાજા
આજે તારીખ 30/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 14,605 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 10,180 લોકોને ડિસ્ચાર્જ...














