google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, September 11, 2026

જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ

0
🚩આજનું પંચાંગ 🚩 ☀ 25 -04 - 2021 ☀ રવિવાર ☀ પંચાંગ 🔅 તિથી ત્રયોદશી (તેરસ) 16:15:08 🔅 નક્ષત્ર હસ્ત 25:55:25 🔅 કરણ : કૌલવ 05:51:05 તૈતુલ 16:15:08 🔅 પક્ષ શુક્લ 🔅 યોગ : વ્યાઘાત...
corona

રાજ્યમાં આજે 6479 લોકોએ કોરોનાને હરાવ્યો, 152 લોકોના થયા મૃત્યુ

0
આજે તારીખ 24/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 14,097 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 6479 લોકોને ડિસ્ચાર્જ...

૨૪ એપ્રિલ, વર્લ્ડ વેટરીનરી ડે.

0
જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી...
corona

ભારતમાં પ્રથમ વખત 24 કલાકમાં 2.20 લાખ દર્દીઓએ કોરોનાને હરાવ્યો

0
દેશમાં કોરોના વાયરસના દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે આજે પણ દેશમાં 3,46,786 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં સૌથી...

જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ

0
🚩 આજનુ પંચાંગ 🚩 ☀ પંચાંગ 🔅 તિથી દ્વાદશી (બારસ) 19:19:41 🔅 નક્ષત્ર : પૂર્વ ફાલ્ગુની 06:23:21 ઉત્તર ફાલ્ગુની 28:24:28 🔅 કરણ : ભાવ 08:39:42 બાલવ...

ગુજરાતમાં 1200 બેડની વધુ એક હોસ્પિટલ બનશે : અમિત શાહ

0
આમદવાદની મુલાકાત એ આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને અધિકારીની ઉપસ્થિતિમાં  ગુજરાતની પરિસ્થિતી અંગે ચર્ચા કરી હતી અને આ...

કેજરીવાલ સરકારની જાહેરાત , દરેક મજૂરને આપવામાં આવશે 5000 રૂપિયા

0
દિલ્હી સરકારે દિલ્હીભવન અને બીજા નિર્માણ મજૂર કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા તમામ મજૂરને રોકડ રૂપિયા 5000ની સહાય કરવામાં આવશે આ ઉપરાંત મજૂરો માટે ભોજન કેન્દ્રોની...

કોરોનાની સારવાર માટે ઝાયડસ કેડિલાની નવી દવાને DGCIની મંજુરી, દવા 91% અસરકારક

0
મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે...
corona

ગુજરાતમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ, આજે 13804 પોઝિટિવ કેસ નોંધાયા

0
આજે તારીખ 23/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 13,804 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 5616 લોકોને ડિસ્ચાર્જ...

મોરારીબાપુ ફરી લોકોની મદદે પહોચ્યા , જાણો શું કરી જાહેરાત

0
કોરોનાના વધતા જતા સંક્રમણનને અટકાવવા સરકાર પગલાં લઈ રહી છે છતાં પણ ગુજરાત માં ઓક્સિજન, બેડ અને વિવિધ જરૂરી સાધનોની અછત કોવા મળી રહી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.