અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન ; પરિવારે ચાહકોને જાણ કર્યા વગર કર્યા અંતિમ...
હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ગોવર્ધન અસરાનીનું સોમવારે બપોરે (20 નવેમ્બર) મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 84 વર્ષની વયે...
ભૂપેન્દ્ર પટેલ સરકારના 2.0 મંત્રીમંડળમાં ખાતાની થઈ ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા તમામ મંત્રીઓને વિજય મુહૂર્તમાં 12.39 વાગ્યે શપથ લેવડાવ્યા...
Gopal Itali સામે મોરેમોરો કરવા ગયાને કાંતિ અમૃતિયાને મંત્રીપદ મળી ગયું! હવે ટક્કર આપી...
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને...
અઢળક ચર્ચાઓ વચ્ચે પણ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાને ‘દાદા’ની સરકારમાં કેમ મુકાયા પડતા,...
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરની જ્યારથી ચર્ચાની શરુઆત થઈ ત્યારથી એક નામ ખુબ ગુંજતુ હતું એ છે જયેશ રાદડિયાનું.આજે જ્યારે સવારે ફોન આવવાના શરુ...
નવા મંત્રીમંડળની શપથવિધિ શરુ, હર્ષ સંઘવી સૌથી યુવા DyCM, જુઓ Live
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ શરૂ થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે. હર્ષ સંઘવીએ સૌથી પહેલી શપથ લીધી છે....
દાદા સરકારના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો,કોણ લીલીપેનથી કરશે સહી જાણી લો
ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 8 પાટીદાર, 8 OBC, 3...
આ રહ્યું નવા મંત્રીમંડળનું લિસ્ટ, રિવાબા, વાઘાણી, મોઢવાડિયાની સાથે જાણો કોણ છે IN-OUT?
ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ આજે સવારે લગભગ 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે....
ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ 2.0, અત્યાર સુધીમાં કોને-કોને આવ્યા ફોન?
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આજે વરરાજાઓ શપથ લેવાના છે. નવામંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ આવી ચુકી છે. ઘણાના ફોન રણક્યા અને ઘણા હજુ રાહ જોઈ રહ્યાં છે...
ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ 2.0, મહાત્મા મંદિરમાં શપથવિધિ, અમરેલીથી કોને આવ્યો ફોન જાણો
ગાંધીનગર: રાજ્યમાં રાજકીય હલચલ વચ્ચે આજે નવું મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુક્રવારે સવારે 11:30 વાગ્યે શપથવિધિ સમારંભ યોજાશે....
T20 વર્લ્ડ કપ 2026 માટે 20 ટીમોના નામ થયા ફાઇનલ, એક ક્લિક કરી જુઓ...
ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનીમાં T20 વર્લ્ડ કપની આગામી સીરિઝ 2026 ની શરૂઆતમાં રમાશે. આ મેગા ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં કેટલીક...
















