કોંગ્રેસ પાર્ટીના પ્રખર નેતા અને ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં રાજકારણમાં પ્રવેશ કરનાર તરુણ ગોગોઇ ઓગસ્ટ માસ થી કોરોનની સારવાર લઈ રહ્યા હતા. 25 ઓગસ્ટના રોજ સંકમિત થતાં તેમને ગુવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોરોનાની સાથે બીજી બીમારી લાગુ પડી હતી અને 2 માસ બાદ તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તબિયત લથડતા ફાઈ દાખલ કરવામાં આવ્યા હતા અને આજે તેમણે ગુવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેઓએ સાંજે 84 વર્ષ ની વયે અંતિમ શ્વાસ લીધા.
જાણો તરુણ ગોગોઇનું રાજકીય સફર
- 1968: સભ્ય, મ્યુનિસિપલ બોર્ડ, જોરહટ.
- 1968: સભ્ય, મ્યુનિસિપલ બોર્ડ, જોરહટ.
- 1971: 5 મી લોકસભા માટે ચૂંટાયા.
- 1976: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જોઈન્ટ સેક્રેટરી.
- 1977: 6 ઠ્ઠી લોકસભામાં ફરીથી ચૂંટાયા (બીજી વખત).
- 1983: 7 મી લોકસભામાં ફરીથી ચૂંટાયા (ત્રીજી મુદત).
- 1983: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંયુક્ત સચિવ (એઆઈસીસી (I)).
- 1985: મહામંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC (I)).
- 1986-1990: પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ પી.સી.સી. (I)), આસામ.
- 1991-1993: કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) ખાદ્ય મંત્રાલય.
- 1993-1995: કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો). ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય.
- 1993-1995: સભ્ય, આસામ વિધાનસભા.
- 1997-1998: એએલએના સભ્ય તરીકે ચૂંટાયા.
- 1998-99: સભ્ય, સરકારી ખાતરીઓની સમિતિ
- 1998-99: સભ્ય, વિદેશ બાબતોની સમિતિ.
- 1998-99: સભ્ય, સલાહકાર સમિતિ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય.
- 1998: 12 મી લોકસભા (5 મી ટર્મ) માટે ફરીથી ચૂંટાયેલા.
- 1999: 13 મી લોકસભામાં ફરીથી ચૂંટાયા (છઠ્ઠી મુદત).
- 1999-2000: સભ્ય, રેલ્વે પરની સમિતિ.
- 18 મે 2001: આસામના મુખ્ય પ્રધાનની કમાન સંભાળી. (1 લી ટર્મ)
- સપ્ટેમ્બર -2001: એએલએના સભ્ય તરીકે ચૂંટાયા.
- 11 મે 2006: એએલએના સભ્ય તરીકે ચૂંટાયા.
- 14 મે 2006: આસામના મુખ્ય પ્રધાનની કમાન સંભાળી (2 જી ટર્મ)
- 13 મે 2011: એએલએના સભ્ય તરીકે ચૂંટાયા.
- 18 મે 2011: આસામના મુખ્ય પ્રધાનની કમાન સંભાળી. (3 જી ટર્મ)
તરુણ ગોગોઇને વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલી પાઠવી
Shri Tarun Gogoi Ji was a popular leader and a veteran administrator, who had years of political experience in Assam as well as the Centre. Anguished by his passing away. My thoughts are with his family and supporters in this hour of sadness. Om Shanti. pic.twitter.com/H6F6RGYyT4
— Narendra Modi (@narendramodi) November 23, 2020