કોરોનાએ ભારતમાં ફરી માથું ઉચક્યું છે છેલ્લા 24 કલાક માં ભારતમાં કુલ 24,492 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 20,191 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કુલ 131 લોકોના અવસાન થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી કુલ 1,14,09,831 કેસ નોંધાયા છે જ્યારે 1,10,27,543 લોકોએ કોરોનને હરાવ્યો છે તથા 1,58,856 લોકોના કોરોના એ જીવ લીધા છે.
ભારતમાં અત્યારે 2 લાખ થી વધુ લોકો સંકમિતછે હાલ કુલ 2,23,432 લોકો ભારત માં સંકમિત છે ત્યારે કુલ 3,29,47,432 લોકો એ કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે