ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાક માં ભારતમાં 1,45,384 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 77,567 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કુલ 794 લોકોના મૃત્યુ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે જ્યારે 1,19,90,859 લોકોએ કોરોનને હરાવ્યો છે તથા 1,68,436 લોકોના કોરોના એ જીવ લીધા છે.
ભારતમાં હાલ કુલ 10 લાખ થી વધુ કેસ એક્ટિવ છે 10,46,631 લોકો ભારત માં સંકમિત છે ત્યારે કુલ 9,80,75,160 લોકો એ કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે