corona

દેશમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં 3,62,727 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે  3,52,181  લોકોએ કોરોનાને મહાત આવી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 4120 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે હાલમાં ભારતમાં કુલ 37,10,525  એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 17,72,14,256 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,37,03,665 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 1,97,34,823 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 2,58,317 લોકોના કોરોનાથી મોત થયા છે