કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,11,170 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 3,62,437 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 4077 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 36,18,458 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 18,22,20,164 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,46,84,077 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,07,95,335 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 2,70,284 લોકોના કોરોનાથી મોત થયા છે.