ભારતમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે તંત્ર દ્વારા કોરોના સામે ફરી જાગ્યું છે અને ભીડ વળી જગ્યા પર નિયંત્રનો લગાવવા શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે ત્યારે છેલ્લા 24 કલાક માં ભારતમાં 40,953 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 23,653 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કુલ 188 લોકોના મૃત્યુ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી કુલ 1,15,55,284 કેસ નોંધાયા છે જ્યારે 1,11,07,332 લોકોએ કોરોનને હરાવ્યો છે તથા 1,59,558 લોકોના કોરોના એ જીવ લીધા છે.
ભારતમાં અત્યારે 2 લાખ થી વધુ લોકો સંકમિતછે હાલ કુલ 2,88,394 લોકો ભારત માં સંકમિત છે ત્યારે કુલ 4,20,63,392 લોકો એ કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે