ઇસુદાન ગઢવીનો મોટો ધડાકો, આ જાહેરાત શું કોંગ્રેસના વધારશે ધબકારા ?
આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહી છે અને લોકોનું સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે. તેથી આમ આદમી પાર્ટીએ નિર્ણય...
અમરેલી: બગસરા શહેરમાં પ્રાંત અધિકારીનો સપાટો, પાસ વિના રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું
અમરેલી/ બગસરા શહેરમાં ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી પર તંત્રનો કડક સપાટો જોવા મળ્યો છે. પ્રાંત અધિકારી કે.વી. નંદા સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા–અમરેલી રોડ પર...
રાજ્ય સરકારે કર્મચારીઓને આપી દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે...
Amreli : નાના ભંડારીયા ગામમાં બે વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો: પતિએ જ...
અમરેલી જિલ્લાના નાના ભંડારીયા ગામે બનેલ બે વર્ષ જૂના રહસ્યમય હત્યા કેસનો અંતે ભેદ ઉકેલાયો છે.
વર્ષ 2023માં નાના ભંડારીયા ગામ નજીક આવેલા ડેમના પાળા...
Amreli: બગસરાના કડાયા ગામે SBI બેંકની સરાહનીય કામગીરી, વિદ્યાર્થીઓને આપી આ ખાસ ભેટ
અશોક મણવાર, બગસરા / અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના કડાયા ગામે શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. બગસરા SBI બેંક શાખાના બ્રાન્ચ મેનેજર...
જાણિતા ધારાશાસ્ત્રી અને ધારી વકિલ મંડળનાં પ્રમુખશ્રી વનરાજભાઈ વાળાનાં પિતાશ્રીનું દુઃખદ અવસાન ઘેરાં શોકની...
ધારી તાલુકા ના નાની ગરમલી નિવાસી અને જાણિતા ધારાશાસ્ત્રી અને ધારી વકિલ મંડળનાં પ્રમુખ તથા યુવા આગેવાન ભાજપ અગ્રણી વનરાજભાઇ નાં પિતાશ્રી સ્વ. અનકભાઈ...
અમરેલીનું ધારગણી ગામ બન્યું હાઈટેક! સરપંચના 10 લાખનાં યોગદાનથી ગામમાં લગ્યા CCTV કેમેરા,સુરક્ષા હવે...
અમરેલી જિલ્લામાં આવેલા ધારગણી ગામે હવે ટેક્નોલોજીની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. ગામની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે સમગ્ર ધારગણી ગામમાં CCTV કેમેરા...
ધારીના છેવાડાના ગામડાના ઉમદા વ્યક્તિનું લોહાણા મહાપરિષદના અધ્યક્ષે કર્યું સન્માન
અમરેલી જિલ્લાના ધારી ખાતે શ્રી લોહાણા મહાપરિષદની ઝોન 4ની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં ઝોન 4 માં આવતા તામમ મહાજનને આમંત્રિત કરવામાં આવ્યા હતા....
Amreli: ધારીમાં લોહાણા મહાપરિષદ ઝોન 4 દ્વારા ચિંતન શિબિર યોજાઇ
અમરેલી જિલ્લાના ધારી ખાતે લોહાણા મહાપરિષદ ની ઝોન 4ની ચિંતન શિબિરનું આયોજન કારવમાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા મહાપરિષદના ઝોન 4 ના અધ્યક્ષ શ્રી...
કચ્છમાં આવેલી આ જમીન પર કેમ છે પાકિસ્તાનની નજર ? શું ભારતે એટલે આપી...
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો તે સરક્રીક વિસ્તારમાં કોઈ પણ કાર્યવાહી કરવાની હિંમત કરશે તો...