google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, November 23, 2025
Home ગુજરાત

ગુજરાત

પત્રકાર શ્યામ સેદાણીના પિતાનું અવસાન, આવતીકાલે બેસણું

0
અવસાન નોંધ બાબરા. ગૌવા.ચંદુભાઈ કેશવલાલ સેદાણી ના પુત્ર સ્વ. ભરતભાઈ ચંદુભાઈ સેદાણી તે દિપકભાઈ સેદાણી ના નાના ભાઈ શ્યામભાઈ રામભાઇ ના પીતા શ્રી ધ્રૂવભાઈ ના...

અમરેલી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો … અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન...

0
ગુજરાત ના ઈતિહાસ નો પ્રથમ ચુકાદો આપતી અમરેલી સેશન્સ કોર્ટે... અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન સજા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતા ની ધારદાર...

પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર દ્વારા એસટી પ્રશ્ને ગામ બંધનું એલાન

0
બગસરા, રૂપેશ રૂપારેલીયા / બગસરા એસ.ટી ડેપો દ્વારા અનેક રૂટ અવાર નવાર બંધ કરી દેવામાં આવેછે જેના લીધે અનેક વખત એસ.ટી.ડેપો મેનેજર ને રજુયાત...

દિલીપ સંઘાણીની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ — “દિકરીના નિહાપા લાગ્યા” કોના તરફનો ઈશારો?

થોડા દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ બાદ રાજકારણમાં ચર્ચાનો માહોલ બન્યો હતો. હવે એ જ ધોરણે ભાજપના વરિષ્ઠ...

રાજ્યના રેશનિંગ દુકાનદારોની અનિશ્ચિત હડતાલ શરૂ, 75 લાખ લોકોને થશે અસર

રાજકોટ : રાજ્યભરના રેશનિંગ દુકાનદારો આજે થી અનિશ્ચિત સમય માટે હડતાલ પર ઉતર્યા છે. સરકારે સસ્તા અનાજના દુકાનદારોની મૂળભૂત માંગણીઓ સ્વીકારવામાં નિષ્ફળતા દર્શાવતાં, રેશનિંગ વિતરકોમાં...

અમરેલી : બગસરા તાલુકાના વાજબી ભાવના દુકાનદારોએ પડતર માંગણીઓ માટે આપ્યું આવેદનપત્ર

અશોક મણવર, બગસરા/  બગસરા તાલુકાના વાજબી ભાવના દુકાનદારોએ તેમની વર્ષો જૂની અને અધૂરી રહેલી માંગણીઓને લઈને આજે બગસરા પુરવઠા મામલતદારને આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્ર બગસરા...
Ajay vala News Hotspot

અમરેલીના ખેડૂતોની આંતરડી કકડી,યુવા નેતાની સરકાર પાસે માંગ, હવે સહાય નહીં, દેવા માફી જોઈએ

ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડેલા અવિરત કમોસમી વરસાદે જગતના તાતને બરબાદ કરી નાંખ્યો છે. જીવન મૂડી ખર્ચીને પેટે પાટા બાંધીને ખેતરમાં પાક વાવ્યો અને...

લાભ પંચમના શુભ દિવસે સાંસદ ચંદુભાઈ સિહોરા દ્વારા સુરેન્દ્રનગરમાં “મધ્યસ્થ કાર્યાલય”નું ઉદ્ઘાટન — લોકહિત...

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે લાભ પંચમના શુભ પ્રસંગે લોકહિતના એક નવા અધ્યાયની શરૂઆત થઈ. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ દુધરેજ રોડ પર “મધ્યસ્થ કાર્યાલય”નું ઉદ્ઘાટન કર્યું,...

સુરેન્દ્રનગરના ગોમટામાં ફૂડ પોઈઝનીંગની ઘટના, 70 થી વધુ લોકોની તબિયત લથડી

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગોમટા ગામમાં આજે સવારે અચાનક હાહાકાર મચી ગયો, જ્યારે એક વાસ્તુ પ્રસંગમાં છાસ પીધા બાદ 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો...

ભૂપેન્દ્ર પટેલ સરકારના 2.0 મંત્રીમંડળમાં ખાતાની થઈ ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા તમામ મંત્રીઓને વિજય મુહૂર્તમાં 12.39 વાગ્યે શપથ લેવડાવ્યા...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.