Amreli : બગસરા ખાતે જોવા મળ્યું ધાર્મિક એકતાનું અનોખુ ઉદાહરણ, જાણો વિગત
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં આજે ધાર્મિક એકતા અને સામાજિક ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. બગસરાના વતની અને હાલ લખનૌ સ્થિત, બગસરા પટેલ...
કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો સામે, 23 દેશોમાં નોંધાયા કેસ
કોરોનાવાયરસ, જેણે 2020 અને 2023 વચ્ચે વિશ્વને લગભગ સ્થિર કરી દીધું હતું, તે હવે એક નવા વેરિયન્ટ સાથે ફરીથી સક્રિય થઈ રહ્યું હોય તેવું...
ધારી શહેર કોંગ્રેસ અધ્યક્ષ રવિ હિરાણીએ ધરી દીધું રાજીનામું ! આપમાં જોડાય તેવી સંભાવના
એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ હવે ઉમેદવાર જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી...
Amreli : સ્થાનિક ચૂંટણી દરમિયાન અનધિકૃત ચોપાનિયા, પોસ્ટર, ભીંતપત્રો છપાવવા અને લગાડવા પર પ્રતિબંધ
અમરેલી તા. ૦૩ એપ્રિલ, ૨૦૨૬ (શુક્રવાર) - અમરેલી જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર સ્થળોએ અનધિકૃત...
આદર્શ આચારસંહિતા અમલી : જાહેર, ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા,પ્રચાર...
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી...
રાજુલા ના દેવકા વિદ્યાપીઠ મા પુ. ભાઈ શ્રી ની નિશ્રામા ‘કાવ્યહેલી’કવિ સંમેલન યોજાયું
રાજુલા તાલુકા ના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ના ગ્રાઉન્ડ મા વિશાળ સમીયાણા નીચે ઉભા કરાયેલા વિશાળ સ્ટેજ પર પ.પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની...
અમરેલી જીલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજનીચુંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા યોજાશે
રાજ્યમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લા ભાજપે ચૂંટણીને લઈ તૈયારીઓનો આખરી ઓપ આપવા જય રહ્યું છે. ગુજરાત પ્રદેશ...
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમમાં અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ પોપટની વરણી, લોકોમાં ભારે...
ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા માટે જામનગર ખાતે મળેલી લોહાણા સમાજની એક અગત્યની મિટિંગમાં સર્વાનુમત્તે થયેલા નિર્ણય મુજબ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ...
રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત લંબાવાઇ, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય...
ખેતી પરની જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટી મામલે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતને થશે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો...















