જામનગર જિલ્લામાં 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ કરાયો જાહેર, જાણો કારણ
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન...
જો કરી….. ભાચાથી ઝડપાઇ નકલી કોલેજ! આ રીતે ઉભી કરી બોગલ કોલેજ…
ઉના તાલુકાના ભાચા ગામમાં આવેલી વી.બી. નાંડોળા B.Ed કોલેજ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી સ્થિત National Council for Teacher Education (NCTE) દ્વારા કોલેજની...
મહાનગર પાલિક , નગરપાલિક અને જિલ્લા પંચાયતમાં કરવામાં આવી વહીવટીદારની નિમણુક
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જે નગર પાલિકાઓની મુદત પૂર્ણ થઈ રહી છે તેવી કુલ ૫૧ જેટલી નગરપાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી...
Amreli: લીલીયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ ધરી દીધા રાજીનામાં, કહ્યું- કોઈ કામ જ...
અમરેલી જિલ્લાનું રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખુદ નેતાઓના કામ ન થતાં હોવાની અનેક વખત વાત સામે આવી છે. આ દરમિયાન હવે...
ગુજરાત ની જનતાને દારૂની નહિ પરંતુ દવાની જરૂર : પરેશ ધાનાણી
ગાંધીનગર હોટેલમાં દારૂની પરમિશન અંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આંકરા પ્રહાર કરતા જણાવ્યું છે...
OPSને લઈને સરકારની મોટી જાહેરાત, 60 હજાર કર્મીઓને મળશે લાભ, હજુ કેટલા પ્રશ્નો યથાવત?
ગુજરાત સરકારે ઓલ્ડ પેંશન સ્કીમ(OPS) અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા નોકરીએ લાગેલા તમામ કમર્ચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવશે. સરકારના...
બગસરામાં જુમ્મા મસ્જિદની દુકાનો વર્ષો જૂની ખાલી થતા મુસ્લિમ બિરાદરોમાં આંનદ છવાયો
બગસરા માં જુમ્મા મસ્જિદ ખાતે ત્રણ માલિકો ની દુકાનો આવેલી હતી જ્યારે હાલમાં આ મસ્જિદ નું રીનોવેશન ચાલી રહેલ છે ત્યારે આ દુકાનો મસ્જિદ...
Gujarat Rain: ચોમાસાનો ભયાનક ચોથો રાઉન્ડ આવશે, અંબાલાલ પટેલની ઘાતક આગાહી આજે જ વાંચી...
Gujarat Rain: રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી...
આજે અડધા ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાનું તાંડવ, જાણો અંબાલાલે કેમ કરી પૂરની આગાહી?
આજે અડધા ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાનું તાંડવ, જાણો અંબાલાલે કેમ કરી પૂરની આગાહી?
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદના નવા રાઉન્ડથી થવાની છે. આજે રાજ્યમાં ભારેથી...
Amreli : ધારીના ગળધરા ખોડિયાર મંદિરે શરદ પુર્ણિમાના અવસરે નવરાત્રિ શક્તિ પર્વ-2025 અંતર્ગત શેરી...
અમરેલી તા. 29 સપ્ટેમ્બર, 2025 (સોમવાર) - અમરેલી જિલ્લાના ધારી સ્થિતિ ગળધરા ખોડિયાર મંદિરે શરદ પૂર્ણિમાના અવસરે નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૫ અંતર્ગત શેરી ગરબાનું આયોજન...
















