Rajkot: નવા ઓવરબ્રિજમાં તિરાડો? તંત્રનો ‘સબ સલામત’ હોવાનો દાવો
રાજકોટ: રાજ્યમાં બ્રિજની કાંગીરીનર લઈ અનેક સવાલો ઉઠયા છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલ નવા ડબલ લેયર બ્રીજના એકસપાન્સન જોઇન્ટસમાં તિરાડો...
રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના.. રેડ એલર્ટ જારી
આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના દરિયાકાંઠાના દક્ષિણ ભાગોમાં સમયસર પહોંચી ગયું હતું પરંતુ ચોમાસું નવસારીથી આગળ ઘણા દિવસો સુધી આગળ વધ્યું ન હતું. જો...
Rajkot આગકાંડમાં ગેમઝોનના માલિક અને બે મેનેજર સહિત 10ની કરાઈ અટકાયત
રાજકોટમાં ફરી સુરત તક્ષશિલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં 24 લોકોના મોત થાય છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના TRP ગેમઝોન...
ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે સુધારણા માટેના વિવિધ આયામોનું કરાયું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ – યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત...
Kutch માં એક જ સપ્તાહમાં પાંચ બાળકોના મૃત્યુથી ચકચાર, આરોગ્ય વિભાગે શું કહ્યું જાણો..?
કચ્છઃ ગત અઠવાડિયે કચ્છના લુડબાય ગામે એક જ સપ્તાહમાં પાંચ બાળકોના મોત થતાં ભારે ચકચાર મચી હતી.ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરાયો હતો કે આ...
આજે અડધા ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાનું તાંડવ, જાણો અંબાલાલે કેમ કરી પૂરની આગાહી?
આજે અડધા ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાનું તાંડવ, જાણો અંબાલાલે કેમ કરી પૂરની આગાહી?
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદના નવા રાઉન્ડથી થવાની છે. આજે રાજ્યમાં ભારેથી...
હાશ……. પહેલીવાર રેકોર્ડબ્રેક દર્દી ઑ ડિસ્ચાર્જ થયા જાણો કેટલા લોકોએ કોરોનાને હરાવ્યો
આજે તારીખ 06/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 12,545 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 13,021 લોકોને ડિસ્ચાર્જ...
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ,...
રાજયની પબ્લિક ચેરીટી એકટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ પાંજરાપોળોનુંદ ધ્યાન દોરતા જણાવવાનું કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્રારા રખડતા ગૌવંશના પશુઓ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવે છે...
ભારત પાક.નો હાઈ વોલ્ટેજ મુકાબલો રાજકોટવાસીઓ નિહાળી શકશે LED સ્ક્રીનમાં, આ 4 સ્થળે કરાયું...
અમદાવાદમાં 14મી ઓક્ટોમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વૉલ્ટેજ મેચ રમવાની છે. લોકોમાં આ મેચને નિહાળવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનો...
જગદીશ વિશ્વકર્માને જ કેમ બનાવ્યા ગુજરાત ભાજપના સુકાની ? જાણો ઈન્સાઈડ સ્ટોરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહેલા જગદીશ વિશ્વકર્માને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે જાહેરમાં...















