google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Saturday, April 11, 2026

ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1181 પોઝિટિવ કેસ નોંધાયા, 09 લોકોના થયા મૃત્યુ

આજે તારીખ 11/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1181 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1413 લોકોને ડિસ્ચાર્જ...

નવરાત્રીની ઉજવણીને લઈ રાજય સરકારએ જાહેર કરી માર્ગદર્શિકા

રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જે અનુસાર...

ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1278 પોઝિટિવ કેસ નોંધાયા, 10 લોકોના થયા મૃત્યુ

આજે તારીખ 8/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1278 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1266 લોકોને ડિસ્ચાર્જ...

“હું નરેન્દ્ર દામોદરદાસ મોદી”……. 20મુ વર્ષ સત્તાનું

આજના દિવસે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન પદ ના શપથ નરેન્દ્ર મોદી એ લીધા હતા, ત્યારબાદ12 વર્ષ 227 દિવસ સુધી સતત મુખ્યપ્રધાન પદની...

ગેસ સબસિડી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચાલુ કરવા માંગ

‌યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા આ યોજના ચાલુ કરવા તથા બાકી ગેસ સબસિડી  ની રકમ જમા કરાવવા પ્રધાનમંત્રી કાર્યાલય માં રજૂઆત તા.૦૫ ઉના:કેન્દ્ર સરકાર દ્વારા...

કોરોનાના કારણે ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાશે મોડી, જાણો તારીખ

કોરોના વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને આંશિક રાહત આપવા માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકના ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 % નો  ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે...

વિદ્યાર્થીઓને રાહત આપતો ગુજરાત સરકાર નો નિર્ણય, ધોરણ 9 થી 12માં 30% આભ્યાસક્રમથી...

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને આંશિક રાહત આપતા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો આ નિર્ણય લીધો છે જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 9 થી...

એક સત્ર ની ફી માફી મુદ્દે NSUIએ કર્યા ધરણા, પોલીસે કરી અટકાયત

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે NSUIના પ્રદેશ મહામંત્રી કેતનભાઈ ખુમાણ સહિત કાર્યકરો દ્વારા...

અનલોક 5.0: જાણો કઈ પ્રવૃતિ હજુ રહેશે બંધ…

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 5.0 ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. કંટેંઇમેંટ ઝોન સિવાયના વિસ્તારોમાં માત્ર અમુક પ્રવૃતિઓ ઉપરજ પ્રતિબંધ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગઇકાલે...
આંબરડી સફારી પાર્ક ફાઇલ તસ્વીર

આંબરડી સફારી પાર્ક આગામી ૨ ઓક્ટોબરથી પર્યટકો માટે ખુલ્લો મુકાશે

0
કોવિડ -૧૯ની સ્થિતિ અને રાજય સરકાર અને કેન્દ્ર સરકારની સૂચનાથી ગીર અભયારણ્યને ૧૭ માર્ચ ૨૦૨૦થી પ્રવાસન હેતુ માટે બંધ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વન...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.