google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Monday, April 13, 2026

ચલાલા નગર પાલીકા તંત્ર દ્વારા વોર્ડ નં.4 મા ઓરમાયુ વર્તન રખાતા લોકો મા રોષ..

પ્રકાશભાઈ કારીયા, ચલાલા /ચલાલા નગરપાલીકા તંત્ર દ્વારા શહેર ના વોર્ડ નં. 4 મા આવેલ જુદા જુદા વિસ્તારો મા રાગદ્વેશ કિન્નાખોરી રાખી ઓરમાયુ વર્તન રાખી...

ફરી દેવી સ્વરુપ બાળા પર દુષ્કર્મ, વડોદરામાં સગીરા પર ગેંગરેપ, પોલીસને સ્થળ પરથી ઝાંઝર...

નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. કેટલાક નરાધમો દ્વારા અવાવરૂ જગ્યાએ સગીરા પર તેના મિત્રની સામે જ દુષ્કર્મ આચરવામાં...

નવરાત્રી દરમિયાન નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો શું છે પ્લાન

ગુજરાતમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે....

પૂ. મોરારિબાપુએ રાજકોટમાં યોજાનાર વૈશ્વિક રામકથાને “માનસ સદભાવના” નામ આપ્યું

પૂ. મોરારિબાપુ પોતાની દરેક રામકથાને એક અનોખી ઓળખ આપવા માટે વિવિધ નામો આપતા હોય છે જેમ કે, માનસ રામકથા, માનસ સ્મૃતિ, માનસ કન્દ્રા, માનસ...

ગણેશ ગોંડલ આવશે જેલની બહાર, કોર્ટે આ શરતો પર આપ્યા જામીન

4 મહિના પછી આખરે ગણેશ ગોંડલના જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થયો. ગુજરાત હાઈકોર્ટે અમુક શરતોને આધીન ગણેશ ગોંડલને જામીન આપ્યા છે. જૂનાગઢ જેલમાંથી...

અદાણીની ગૂગલ સાથે થઈ ડીલ, હવે આ સેક્ટરમાં સાથે કરશે કામ, જાણો સંપૂર્ણ પ્લાન

0
અદાણીની ગૂગલ સાથે થઈ ડીલ, હવે આ સેક્ટરમાં સાથે કરશે કામ, જાણો સંપૂર્ણ પ્લાન અદાણી ગ્રુપ સાથે જોડાયેલી એક મોટી ડીલના સમાચાર છે. અદાણી ગ્રુપે...

દાહોદમાં માસુમ દીકરી સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં રેકર્ડઝ બ્રેક 12 દિવસમાં નામદાર કોર્ટમાં...

0
દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને...

એશિયાટિક સિંહોની સલામતી માટે ભાવનગર રેલવે ડિવિઝને લીધો મોટો નિર્ણય, 10 ટ્રેનના સમયમાં થશે...

એશિયાટિક સિંહોની સલામતીને લઈને ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, ત્યારે આગામી 7 ઓક્ટોબરથી ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં...

ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે ફાલ્ગુની પાઠક ફસાયા, જાણો શું કહ્યું?

આવતીકાલથી શારદીય નવરાત્રીની શરુઆત થઈ રહી છે.  મા દુર્ગાના વિવિધ સ્વરુપની આપણે પૂજા કરીશું. અને મોડે સુધી જાગીને માતાજીના ગરબા ગાઈને માતાની આરાધના કરીશું....

ખાંભા: સેવાભાવિ પત્રકાર રાકેશ પ્રજાપતિનો જન્મ દિવસ ઉજવાયો

0
ખાંભામા ચામુંડા ઇલેકટ્રીક નામની દુકાન ધરાવતા અને ચામુંડા ડીજે  એન્ડ લાઈટ ડેકોરેશન તરીખે જાણીતા અને અમરેલી જિલ્લાના પત્રકાર એવા રાકેશ પ્રજાપતિ નો ગત તારીખ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.