નવરાત્રીમાં અંબાલાલ કાકાએ તો ટેન્શનમાં નાંખી દીધા, આજે આ જિલ્લાઓમાં વરસાદની કરી આગાહી
રાજ્યમાં માંડ થોડા દિવસો વરસાદથી રાહત મળી હતી એવામાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. વરસાદની આગાહીના...
દાહોદ અને વડોદરાના પડઘા શમ્યા નથી ત્યાં ફરી સુરતમાં વડોદરા જેવી ઘટના,ફરી સગીરા પર...
રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન જાણે કાયદાનો ડર જ ના હોય તેમ એક બાદ એક દુષ્કર્મની ઘટના સામે આવી...
ઇકો સેન્સેટીવ ઝોન મામલે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કાલે ધારીમાં, ખેડૂતો સાથે કરશે...
અજયભાઈ વાળા, લાખાપાદર/ ઈકો સેન્સેટિવ ઝોનનો વ્યાપ બાંધવાની જાહેરાત થઇ છે ત્યારથી અમરેલી, જુનાગઢઅને ગીર સોમનાથ જિલ્લામમાં સ્થાનિકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં વિરોધનો વંટોળ...
ગુજરાત ATS અને NCB એ કરી ભોપાલની ફેક્ટરી પર રેડ, કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી...
ગુજરાત સરકારે ડ્રગ્સ સામે લાલ આંખ કરી છે ત્યારથી ગુજરાત ATS અને પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન હવે ગુજરાત ATS...
રવિવારના દિવસે #Remove_Fix_Pay_in_Gujarat? ટ્રેન્ટમાં, શું ફરી ગુજરાતમાં આંદોલનના મંડાણ?
આજે રવિવારના દિવસે અચાનક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હેશટેગ #Remove_Fix_Pay_in_Gujarat ટ્રેન્ડ થઈ રહ્યું છએ. અત્યાર સુધીમાં એક લાખ કરતા વધુ લોકોએ આ હેશટેગ...
Dhari: ઇકો સેન્સેટીવ ઝોન મામલે આગેવાનોએ આપ્યું આવેદન પત્ર, રવિ હીરાણીએ ઉચ્ચારી આંદોલનની ચીમકી
અજયભાઈ વાળા, અમરેલી/ ધારી તાલુકાના આગેવાનો દ્વારા તેમજ ખેડૂતો અને સ્થાનિકોએ સાથે મળીને મૌન રેલી કાઢી અને ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાના વિરોધમાં ધારી મામલતદાર...
ચલાલા નગર પાલીકા તંત્ર દ્વારા વોર્ડ નં.4 મા ઓરમાયુ વર્તન રખાતા લોકો મા રોષ..
પ્રકાશભાઈ કારીયા, ચલાલા /ચલાલા નગરપાલીકા તંત્ર દ્વારા શહેર ના વોર્ડ નં. 4 મા આવેલ જુદા જુદા વિસ્તારો મા રાગદ્વેશ કિન્નાખોરી રાખી ઓરમાયુ વર્તન રાખી...
ફરી દેવી સ્વરુપ બાળા પર દુષ્કર્મ, વડોદરામાં સગીરા પર ગેંગરેપ, પોલીસને સ્થળ પરથી ઝાંઝર...
નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. કેટલાક નરાધમો દ્વારા અવાવરૂ જગ્યાએ સગીરા પર તેના મિત્રની સામે જ દુષ્કર્મ આચરવામાં...
નવરાત્રી દરમિયાન નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો શું છે પ્લાન
ગુજરાતમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે....
પૂ. મોરારિબાપુએ રાજકોટમાં યોજાનાર વૈશ્વિક રામકથાને “માનસ સદભાવના” નામ આપ્યું
પૂ. મોરારિબાપુ પોતાની દરેક રામકથાને એક અનોખી ઓળખ આપવા માટે વિવિધ નામો આપતા હોય છે જેમ કે, માનસ રામકથા, માનસ સ્મૃતિ, માનસ કન્દ્રા, માનસ...
















