રાજુલા ખાતે અમરેલીના મુર્ધન્ય કવિ હર્ષદ ચંદારાણાને શ્રધ્ધાંજલિ કાર્યક્રમ સંપન્ન
પથ્થર ના શહેર રાજુલા ખાતે અમરેલી ના મુર્ધન્ય કવિ હર્ષદભાઈ ચંદારાણા નું બે માસ પહેલા અવસાન થતા તેમને શ્રધ્ધાંજલિ અર્પવા અર્થે નો કાવ્યાંજલિ કાર્યક્રમ...
યોગી દેશના સૌથી લોકપ્રિય CM, મમતાનો ગ્રાફ પણ વધ્યો… જાણો કયા નંબર પર છે...
આજતકના મૂડ ઓફ ધ નેશન (MOTN) સર્વેમાં દેશભરના 30 રાજ્યોના લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ કોને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી માને છે. આ સર્વેના પરિણામો...
રાજ્યમાં સર્જાશે જળબંબાકારની સ્થિતિ કેમ કે હવે તો એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, જાણો...
ગુજરાતના માથે એકસાથે વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારેથી અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે વહેલી સવારથી જ...
વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસના MLA ને કહ્યું, તમારે પણ થોડા સમય બાદ અમારી...
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. અને આજે આ વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ હતો. ટૂંકી મુદતના પ્રશ્નોત્તરી કાળથી બેઠકથી શરૂઆત થઈ હતી....
લાખાપાદર પ્રાથમિક શાળામાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી
ધારી તાલુકાની લાખાપાદર પ્રાથમિક શાળામાં 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શાળામાં દરવર્ષની જેમ આ...
એશિયાનું સૌથી ધનિક ગામ છે ગુજરાતમાં, લોકોની 7000 કરોડની FDનું જાણો શું છે રહસ્ય
ગુજરાત ભારતના ટોચના બિઝનેસ ડેસ્ટિનેશનમાંનું એક છે. આ રાજ્યે દેશના અનેક મોટા ઉદ્યોગપતિઓને જન્મ આપ્યો છે. પરંતુ આ સમૃદ્ધિ માત્ર શહેરો પુરતી સીમિત નથી....
કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક વિધાનસભામાં પસાર, જાણો શું છે જોગવાઈ
કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક વિધાનસભામાં પસાર, જાણો શું છે જોગવાઈ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં અંધશ્રધ્ધાના નામે હેરાન થતા નાગરિકોને સુરક્ષિત...
થઈ જજો તૈયાર….. આ તારીખથી વરસાદ બોલાવશે ધબધબાટી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
થઈ જજો તૈયાર..... આ તારીખથી વરસાદ બોલાવશે ધબધબાટી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન હવે વરસાદની વધુ એક...
અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ગાંધીનગરમાં બંધ બારણે મિટિંગ યોજાઇ, ગુજરાતની રાજનીતિ ગરમાઈ
અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ગાંધીનગરમાં બંધ બારણે મિટિંગ યોજાઇ, ગુજરાતની રાજનીતિ ગરમાઈ
ગુજરાતની રાજનીતિમા રાજકીય ડૉક્ટર ગણાતા એવા શંકરસિંહ વાઘેલા અને ગુજરાત ભાજપના...
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિલ્હીમાં ધામા, અનેક અટકળોએ પકડ્યો વેગ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરતા અનેક અટકળો શરૂ થઈ છે. એક તરફ દિલ્હીમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ...
















