google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, September 10, 2026

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, 62 લોકોને લઈને જતું પ્લેન હવામાં ક્રેશ, તમામ મુસાફરોના મોત, જુઓ...

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના એક શહેરના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે 62 લોકોને લઈ જતું પ્લેન ક્રેશ થયું હતું. એરલાઇન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું...

17 મહિના બાદ જેલ માંથી બહાર આવ્યા મનીષ સિસોદિયા, બહાર આવતા જ જાણો શું...

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સિસોદિયા લગભગ 17 મહિના પછી જેલમાંથી બહાર આવ્યા...

બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ મામલે અમિત શાહ એક્શન મોડમાં, રચી એક મહત્વની સમિતિ 

બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ મામલે અમિત શાહ એક્શન મોડમાં, રચી એક મહત્વની સમિતિ  બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ અને સતત હિંસા બાદ ભારત...

વકફ સુધારા બિલને લઈને જેપીસીની રચના, ઓવૈસી સહિત આ 31 સાંસદોને મળ્યું સ્થાન 

વકફ સુધારા બિલને લઈને જેપીસીની રચના, ઓવૈસી સહિત આ 31 સાંસદોને મળ્યું સ્થાન  વક્ફ સુધારા બિલ પર વિચાર કરવા માટે લોકસભાએ સંસદની સંયુક્ત સમિતિની રચના...

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 17 મહિના બાદ મળ્યા જામીન

દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં...

બાંગ્લાદેશમાં થયેલી હિંસા પાછળ પાકિસ્તાની ISIનો હાથ ! શેખ હસીનાના પુત્રએ કર્યો આ મોટો...

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોયે મોટો દાવો કર્યો છે. તેમણે બાંગ્લાદેશમાં તણાવ અને હિંસા માટે પાકિસ્તાનને સીધું જ જવાબદાર ગણાવ્યું...

વિપક્ષના વિરોધ વચ્ચે મોદી સરકાર આજે રજૂ કરશે વકફ બિલ, પાસ થશે તો જાણો...

રાજકીય અટકળો અને ચર્ચા વચ્ચે કેન્દ્રની મોદી સરકાર ગુરુવાર, 8 ઓગસ્ટે સંસદમાં વકફ બિલ લાવી શકે છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે વકફ એક્ટમાં...

બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા મામલે યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, જાણો શું કહ્યું 

બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા મામલે યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, જાણો શું કહ્યું  ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા અંગે લોકોને...

નેપાળમાં મોટી દુર્ઘટના, નુવાકોટમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં 4 લોકોના મોત 

નેપાળમાં મોટી દુર્ઘટના, નુવાકોટમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં 4 લોકોના મોત  નેપાળના નુવાકોટ જિલ્લાના શિવપુરીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર એર ડાયનેસ્ટીનું છે. પોલીસનું...

જેલમાં બંધ અરવિંદ કેજરીવાલનો LGને પત્ર, કહ્યું- મારી જગ્યાએ આતિશી…

જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી વીકે સક્સેનાને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે આ પત્રમાં કહ્યું છે કે 15 ઓગસ્ટે કેબિનેટ મંત્રી આતિષી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.