મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી મૃત્યુ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે કોરોનની સારવાર દરમ્યાન અવસાન થયું છે. અસીમને કોરોના પોઝીટિવ હતો અને છેલ્લા એક મહિનાથીતે...
ભારતમાં 3 લાખથી ઓછા પોઝીટિવ કેસ નોંધાયા, જાણો પુરી વિગત
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,81,386 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 3,78,741 લોકોએ...
મોદીની મોટી જાહેરાત: કોરોનામાં માતા-પિતા અથવા વાલી ગુમાવનાર બાળકોની સંભાળ PM Care ફંડ દ્વારા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)એ એક મોટી જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે માતા-પિતા અથવા વાલી ગુમાવનારા તમામ બાળકોને 'પીએમ-કેર ફોર ચિલ્ડ્રન'...
દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, જાણો શું પરિસ્થિતી છે કોરોનાની
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,11,170 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 3,62,437 લોકોએ...
18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન આજે સાંજે 4 વાગ્યાથી થશે...
વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે.
https://selfregistration.cowin.gov.in
આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.
2) તમારો મોબાઈલ નંબર...
IPS સુબોધ કુમાર જયસ્વાલ બન્યા CBIના નવા ડાયરેક્ટર
ફેબ્રુઆરી મહિનાથી ખાલી પડેલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો...
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવનું નિધન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (gujarat congress) સમિતિના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ (rajiv satav) કોરોના સંકર્મિત થયા બાદ પૂણેની જહાંગિર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.80 લોકોએ કોરોનાને હરાવ્યો, જાણો કેટલા કેસ નોંધાયા
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,11,298 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 2,83,135 લોકોએ...
5/5/2021 રાશિફળ: જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કયો અંક રહેશે આપના માટે શૂભ
આજનુ પંચાંગ
☀ 05 - 05 - 2021
☀ બુધવાર
☀ પંચાંગ
🔅 તિથી નવમી (નોમ) 13:24:03
🔅 નક્ષત્ર ધનિષ્ઠા 09:11:11
🔅 કરણ :
ગરજ 13:24:03
વાણિજ 25:44:03
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ બ્રહ્મ...
GPSC વર્ગ 1 અને 2ની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર
GPSC ની વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 224 જગ્યા માટે પ્રીલિમનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પ્રીલિમ પરીક્ષામાં કુલ...