google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, September 11, 2026

મધ્યપ્રદેશમાં તપાસ પહેલા CBIએ રાજ્ય સરકારની લેવી પડશે મંજૂરી, નોટિફિકેશન જાહેર

મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યની સીબીઆઈ સહિત તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓએ કોઈપણ કેસની તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની...

આખરે હાર્દિક પંડ્યાએ કરી સત્તાવાર જાહેરાત, નતાશા સાથે લેશે છૂટાછેડા

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા હતા....

UPમાં મોટી રેલ દુર્ઘટના, દિબ્રુગઢ એક્સપ્રેસના 12 ડબ્બા પલટી ગયા; 4 મુસાફરોના મોત

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ગુરુવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ ડિબ્રુગઢ એક્સપ્રેસ (15904)ના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી...

BJP ના આ MLA એ પોલીસ પર લગાવ્યો સનસનાટી ભર્યો આરોપ, કહ્યું- પોલીસ મને….

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહે યુપી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે પોલીસ ગુનેગારો સાથે મળીને તેને...

છત્તીસગઢ: બીજાપુરના જંગલમાં નક્સલવાદીઓએ કર્યો IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુરમાં ગઈકાલે રાત્રે નક્સલવાદીઓએ તારેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડીમર્કાના જંગલોમાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 2 જવાન શહીદ થયા છે, આ સાથે 4...

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 5 બાળકોના થયા મોત.. જાણો ક્યાં-ક્યાં નોંધાયા શંકાસ્પદ કેસ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે લોકોને ચિંતામાં મૂક્યા છે.  સામાન્ય રીતે 14 વર્ષની ઉમર સુધીના બાળકોને થતા ચાંદીપુરાના કુલ શંકાસ્પદ કેસનો આંક આજે વધીને 27 થઈ...

હાથરસ દુર્ઘટના પર ભોલે બાબાનું અસંવેદનશીલ નિવેદન,કહ્યું-જે આવ્યું છે તેને જવું જ પડશે!

યુપીના હાથરસમાં 2 જુલાઈના રોજ થયેલી નાસભાગમાં 123 લોકોના મોત થયા બાદ સંત નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે...

અગ્નિવીરો માટે હરિયાણા સરકારે કરી મોટી જાહેરાત, જાણો શું મળશે લાભ

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની સૈની સરકારે અગ્નિવીરોને લઈ ખૂબ મહત્વની જાહેરાત કરી છે.  હરિયાણામાં ઘણી જગ્યાઓ પર ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે....

UPમાં રાજકીય ઉથલપાથલના એંધાણ વચ્ચે ભૂપેન્દ્ર ચૌધરીએ PM મોદી સાથે કરી મુલાકાત, 1 કલાક...

ઉત્તર પ્રદેશ BJP માં મોટા ફેરફારોના ગણગણાટ વચ્ચે, પ્રદેશ પાર્ટીના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે એક કલાક...

ભાજપના નેતાનું મોટું નિવેદન, કહ્યું- હવે સૌનો સાથ સૌનો વિકાસ નહીં… અમારે લઘુમતી મોરચાની...

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને બીજેપી નેતા સુભેંદુ અધિકારીએ બુધવારે મોટું નિવેદન આપ્યું છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું, તમે (ભાજપના નેતાઓ) બધા કહો છો -...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.