Accident: હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતાં 6 બાળકોના મોત, રજાના દિવસે પણ સ્કૂલ હતી...
હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી સ્કૂલ બસ પલટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા છે. જ્યારે...
Sabarkanthaમાં ભાજપે ભીખાજીને તો બદલ્યા હવે શું શોભનાબેન પર આક્રોશની લટકતી તલવાર?
ચૂંટણીઓ આવે અને રાજનીતિ જોરશોરમાં શોર કરતી હોય છે. હંમેશા આપણે એવું જોયું છે કે,એક શિસ્તબદ્ધ પાર્ટીમાં ક્યારેય હાઈકમાન્ડના આદેશ સિવાય કોઈનો વિચાર પણ...
ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ, UNSCમાં ઠરાવ પસાર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. આ યુદ્ધની સૌથી ખરાબ અસર ગાઝા શહેર પર પડી છે. જ્યાં સર્વત્ર વિનાશના...
CM કેજરીવાલની ધરપકડ, AAPએ ખખડાવ્યા SCના દરવાજા
EDએ દિલ્હીના લિકર કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ પછી આમ આદમી પાર્ટીની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. AAPએ હાઈકોર્ટના...
બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલો, સુરક્ષા દળોએ 8 બંદૂકધારીઓને ઠાર કર્યા
બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, બંદૂકો અને વિસ્ફોટકોથી સજ્જ અજાણ્યા હુમલાખોરો અચાનક પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ઓથોરિટી (GPA)...
કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઇત્રાની વધી મુશ્કેલી, લોકપાલે આપ્યા આ આદેશ
લોકપાલે કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા અને સાંસદ મહુઆ મોઇત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. CBIને મહુઆ મોઇત્રા સામે IPC 203(a) હેઠળ...
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને મોટો ફટકો, લખન ભૈયા નકલી એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદ
ગેંગસ્ટર છોટા રાજનના નજીકના સહયોગી લખન ભૈયાના 2006ના નકલી એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે પૂર્વ પોલીસકર્મી પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં...
બાબા રામદેવની વધી મુશ્કેલી, જાણો કેમ સુપ્રીમ કોર્ટે પાઠવી તિરસ્કારની નોટિસ
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ જારી કરી છે અને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ...
ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી, અફઘાનિસ્તાન-ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો થતાં ગૃહ વિભાગ એક્શનમોડમાં…
ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી, અફઘાનિસ્તાન-ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો થતાં ગૃહ વિભાગ એક્શનમોડમાં...
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મોટા સમાચાર સામે આવ્યા છે. કેટલાક તોફાની તત્વોએ...
જમ્મુ-કાશ્મીરમાં સરકાર એક્શનમોડમાં, ગૃહ મંત્રાલયે યાસીન મલિક સહિત અનેક આતંકવાદી સંગઠનો પર મૂક્યો પ્રતિબંધ
નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસીન મલિકના આતંકવાદી સંગઠન JKLF પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. સરકારે તેને 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કર્યું છે....
















