Election 2023: MP અને છત્તીસગઢમાં મતદાન શરૂ, આ બેઠકો પર થશે હાઇવૉલ્ટેજ જંગ
મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું છે. એમપીમાં 2 હજાર 533...
મધ્યપ્રદેશ: ઈન્દોરમાં મતદાન શરૂ થાય તે પહેલા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, મતદાન શરૂ થાય તે પહેલા જ ઈન્દોરના રઈ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે...
સહારા ઈન્ડિયાના અધ્યક્ષ સુબ્રત રોયનું મુંબઈમાં નિધન, આજે લખનૌમાં અંતિમ વિદાય
સહારા ઈન્ડિયા પરિવારના અધ્યક્ષ સુબ્રત રોયનું લાંબી માંદગી બાદ મુંબઈમાં નિધન થયું છે. સુબ્રત રોયને લોકો સહરશ્રીના નામથી પણ ઓળખતા હતા. તેમને ઘણા વર્ષો...
કેદારનાથ ધામના કપાટ આજે થશે બંધ, ચાર ધામયાત્રા પૂર્ણતા તરફ
આજે ભાઈ દૂજના દિવસે કેદારનાથના દરવાજા શિયાળા માટે સવારે 8.30 વાગ્યે બંધ થઈ જશે. મંગળવારે કેદારનાથમાં બાબા કેદારની પંચમુખી મૂર્તિને ભંડારમાંથી મંદિરના ભંડારગૃહમાં ધાર્મિક...
અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય બચ્ચન અંગે કરી ખરાબ ટિપ્પણી, ચાહકોએ લીધો ક્લાસ
ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમ આઠ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.સેમિફાઇનલની રેસમાંથી બહાર થયા બાદ...
મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાન વધી મુશ્કેલી, મુંબઈ પોલીસે દાખલ કર્યો કેસ
મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. હવે આમાં અભિનેતા સાહિલ ખાનનું નામ પણ સામે આવ્યું છે....
કપિલ શર્માએ તેના નવા કોમેડી શોની કરી જાહેરાત, નહીં જોવા મળે ટીવી પર…
પોતાની કોમેડીથી દેશના દર્શકોમાં પોતાની ઓળખ બનાવનાર કપિલ શર્મા આ દિવસોમાં પોતાના આગામી કોમેડી શોને લઈને ચર્ચામાં છે. 'ધ કપિલ શર્મા શો' દ્વારા લોકોને...
ભારત બાદ હવે નેપાળમાં પણ TikTok પર પ્રતિબંધ, જાણો શું છે મામલો
ભારત બાદ હવે નેપાળે પણ ચાઈનીઝ સોશિયલ મીડિયા ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે TikTok નેપાળમાં પણ ઉપયોગમાં લઈ શકાશે નહીં. તેને સંપૂર્ણપણે...
Govardhan Puja 2023: આજે ગોવર્ધન પૂજા, આ સમય પહેલા કરો પૂજા, જાણો પૂજાની રીત
પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડીને ભગવાન ઇન્દ્રના ક્રોધથી બ્રજના લોકોને બચાવ્યા હતા. ભગવાન ઈન્દ્રને...
વિશ્વભરમાં દર વર્ષે સિગારેટ પીવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે? આંકડાઓ છે ડરાવનારા
દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણને કારણે લોકોના જીવન પર ભારે અસર પડી છે. લોકો ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. બાળકો...
















