જાણો કેવી છે શાહરૂખ ખાનની તબિયત? જુહી ચાવલાએ આપી હેલ્થ અપડેટ
ગઈકાલે હીટ સ્ટ્રોકના કારણે સુપરસ્ટાર શાહરૂખ ખાનની તબિયત લથડી હતી, ત્યારબાદ તરત જ તેને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા...
બાંગ્લાદેશના સાંસદની ભારતમાં હત્યા, ત્રણની ધરપકડ…
બાંગ્લાદેશના સાંસદની ભારતમાં હત્યા, ત્રણની ધરપકડ...
ભારત સારવાર માટે આવેલા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમની કોલકાતામાં હત્યા કરવામાં આવી હતી. અહેવાલ છે કે તે 11 મેના...
રશિયાએ બોર્ડર પર પરમાણુ કવાયત કરી, ચોંકાવનારી તસવીર આવી સામે
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ મંગળવારે વોર ઝોનમાં પરમાણુ કવાયત શરૂ કરી હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પરમાણુ કવાયતના પ્રથમ તબક્કાનો વીડિયો પણ...
સિંગાપોર બાદ ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી, KP.2 વેરિયન્ટના ગુજરાતમાં 23 કેસ
કોરોના KP.2 અને KP.1 ના નવા વેરિઅન્ટ સિંગાપોરમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે આ નવા વેરિયન્ટ હવે ભારતમાં પણ પ્રવેશ્યા...
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુમાં મોસાદનો હાથ? ઈઝરાયેલે પહેલીવાર આરોપોનો આપ્યો જવાબ
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુ બાદથી ઈઝરાયેલનું નામ ચર્ચામાં છે. ઈરાનની પોતાની તપાસમાં સામે આવ્યું છે કે વિમાનમાં ટેક્નિકલ ખામીના કારણે ઈબ્રાહિમ...
AI વિશ્વ માટે એક મોટો ખતરો બન્યું, ખુદ ગોડફાધરે વ્યક્ત કરી ચિંતા
એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિકાસના નવા રસ્તા ખોલવા માટે તૈયાર છે અને બીજી તરફ સમગ્ર વિશ્વ માટે તે ચિંતાનું કારણ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની...
બિહારના સારણમાં ચૂંટણી બાદ ભડકી હિંસા, ઈન્ટરનેટ 48 કલાક માટે બંધ
બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસાનાં સમાચાર છે. રોહિણી આચાર્ય આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર છે....
5માં તબક્કામાં 57.47 ટકા મતદાન, સૌથી વધુ મતદાન પ.બંગાળમાં
લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થયું હતું. આ દરમિયાન સરેરાશ 57.47 ટકા મતદાન થયું હતું. તમામ...
ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના બચવાની આશા નથી, ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો…
ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના બચવાની આશા નથી, ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો...
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું ક્રેશ થયેલું હેલિકોપ્ટર 17 કલાક બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા મળી...
અનિલ અંબાણીએ RBIને કંપની વેચવાની કરી અપીલ, કહ્યું- વધુ 10 દિવસનો સમય આપો…
અનિલ અંબાણીએ RBIને કંપની વેચવાની કરી અપીલ, કહ્યું- વધુ 10 દિવસનો સમય આપો...
ભારે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના ખરીદનાર હિન્દુજા ગ્રૂપને એક્વિઝિશન...
















