google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, September 9, 2026
Home લોકસભા 2024

લોકસભા 2024

મોદી સરકારના મંત્રાલયોની ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ…

મોદી સરકારના મંત્રાલયોની ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ... વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહના લગભગ 24 કલાક બાદ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે....

paresh dhananiને અણવર બનવું છે ને પક્ષને મુરતિયો બનાવવો છે, રાજકોટમાં ક્યાં કોકડું ગુંચવાયું?

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. હવે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારના જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે પહેલા 7 ઉમેદવારની જાહેરાત કરી હતી...

ગુજરાતમાંથી આ નેતાઓ ને મળશે મોદીના મંત્રીમંડળ સ્થાન, રૂપાલા સહિત આ નેતાના કપાઈ શકે...

ગુજરાતમાંથી આ નેતાઓ ને મળશે મોદીના મંત્રીમંડળ સ્થાન, રૂપાલા સહિત આ નેતાના કપાઈ શકે છે પત્તા... શપથગ્રહણ પહેલા નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓ સાથે બેઠક યોજી...

નીતિશ કુમારે PM મોદીના કર્યા ચરણ સ્પર્શ , NDA સંસદીય દળની બેઠકમાં આપ્યું મોટું...

નીતિશ કુમારે PM મોદીના કર્યા ચરણ સ્પર્શ , NDA સંસદીય દળની બેઠકમાં આપ્યું મોટું નિવેદન... નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના સંસદીય દળની બેઠક શુક્રવારે, 7...

PM મોદીએ જામનગરમાં જામ સાહેબ સાથે કરી મુલાકાત, જાણો પાઘડીને લઈ શું મોદી વડાપ્રધાન

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદી આજે ચૂંટણી પ્રચાર વચ્ચે સમય કાઢીને સીધા જ જામ સાહેબના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે અડધો...

વાયનાડ કે રાયબરેલી રાહુલ ગાંધી કઈ સીટ છોડશે? કોંગ્રેસ નેતાએ આપ્યો આ જવાબ…

વાયનાડ કે રાયબરેલી વચ્ચે રાહુલ ગાંધી કઈ સીટ છોડશે? કોંગ્રેસ નેતાએ આપ્યો આ જવાબ... લોકસભા ચૂંટણી-2024ના ટ્રેન્ડ સામે આવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ...

4થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશેઃ પી....

4થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશેઃ પી. ભારતી... લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય...

ચૂંટણી બાદ મોદી એક્શનમોડમાં, આજે યોજશે 7 બેઠકો, આગામી 100 દિવસના એજન્ડા પર પણ...

લોકસભા ચૂંટણી પ્રચાર અને મતદાન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રવિવારે સાત ...

રાજ્યમાં પ્રચારના પડઘમ થયા શાંત, હવે ઉમેદવારો નહીં કરી શકે જાહેર સભા…

રાજ્યમાં પ્રચારના પડઘમ થયા શાંત, હવે ઉમેદવારો નહીં કરી શકે જાહેર સભા... ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે 7મી મેના રોજ...

જો મોદી ત્રીજી વખત PM બનશે તો હું માથું મુંડાવીશ, AAP નેતા સોમનાથ ભારતીની...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સોમનાથ ભારતીએ શનિવારે કહ્યું કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો તેઓ માથું મુંડન કરાવશે.  પાર્ટીના રાષ્ટ્રીય...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.