WhatsApp પર આવ્યું દમદાર ફીચર, જાણો શું છે નવા અપડેટમાં
WhatsApp પર એક મોટું અપડેટ આવી રહ્યું છે. તેની મદદથી યુઝર્સ કોઈપણ અજાણી વિદેશી ભાષાના યુઝર્સ સાથે સરળતાથી ચેટ કરી શકશે. વોટ્સએપના આગામી ફીચર્સ...
ICCની કમાન સંભાળશે ભારત ? જય શાહ બનશે નવા અધ્યક્ષ ! જાણો શું છે...
ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ની ચાર દિવસીય વાર્ષિક સામાન્ય સભા (AGM) શુક્રવારથી કોલંબોમાં યોજાવાની છે. આમાં, બધાની નજર BCCI સેક્રેટરી જય શાહ પર રહેશે,...
છત્તીસગઢ: બીજાપુરના જંગલમાં નક્સલવાદીઓએ કર્યો IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ
છત્તીસગઢના બીજાપુરમાં ગઈકાલે રાત્રે નક્સલવાદીઓએ તારેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડીમર્કાના જંગલોમાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 2 જવાન શહીદ થયા છે, આ સાથે 4...
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 5 બાળકોના થયા મોત.. જાણો ક્યાં-ક્યાં નોંધાયા શંકાસ્પદ કેસ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસે લોકોને ચિંતામાં મૂક્યા છે. સામાન્ય રીતે 14 વર્ષની ઉમર સુધીના બાળકોને થતા ચાંદીપુરાના કુલ શંકાસ્પદ કેસનો આંક આજે વધીને 27 થઈ...
મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, અજીત પવારને મોટો ફટકો… એક સાથે 25 થી વધુ નેતાએ છોડ્યો...
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા જ નાયબ મુખ્યમંત્રી અજિત પવારને એક બાદ એક રાજકીય ફટકા પડી રહ્યા છે. ત્યારે બુધવારે 25 થી વધુ નેતાઓએ રાષ્ટ્રવાદી...
આજનું રાશિફળ/18 જુલાઇ 2024:આ રાશિના જાતકોની સુખ સુવિધામાં થશે વધારો, જાણો રાશિફળ
મેષ
તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો.આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો. કોઈ ની સલાહ લીધા વગર...
આજનું પંચાંગ : 18 July 2024/ જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય…....
પંચાંગ
તિથી દ્વાદશી (બારસ) 08:46 PM
નક્ષત્ર જ્યેષ્ઠા +03:25 AM
કરણ :
ભાવ 09:01 AM
બાલવ 09:01 AM
પક્ષ શુક્લ
યોગ :
શુક્લ 06:12 AM
બ્રહ્મ 06:12 AM
દિવસ ગુરુવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 05:34...
હાથરસ દુર્ઘટના પર ભોલે બાબાનું અસંવેદનશીલ નિવેદન,કહ્યું-જે આવ્યું છે તેને જવું જ પડશે!
યુપીના હાથરસમાં 2 જુલાઈના રોજ થયેલી નાસભાગમાં 123 લોકોના મોત થયા બાદ સંત નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે...
અગ્નિવીરો માટે હરિયાણા સરકારે કરી મોટી જાહેરાત, જાણો શું મળશે લાભ
હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની સૈની સરકારે અગ્નિવીરોને લઈ ખૂબ મહત્વની જાહેરાત કરી છે. હરિયાણામાં ઘણી જગ્યાઓ પર ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે....
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે ઉચક્યું માથું ! અમદાવાદમાં બે શંકાસ્પદ કેસ અને એક બાળકનું સિવિલ...
ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે પોતાનો મચાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત...
















