google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, April 12, 2026

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ બજેટની કરી ભયંકર ટીકા, જુઓ વીડિયો

0
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ખાતે ગુજરાત સરકારના બજેટને સખત શબ્દોમાં વખોડ્યું હતું અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વિધાનસભામાં નાણામંત્રી...

Amreli : બગસરા અને લાખાપાદરની ઐતિહાસિક શાળાઓ ઓળખાશે ઝવેરચંદ મેઘાણીના નામે, તંત્ર દ્વારા લેવાયો...

0
ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જ્યાંથી શિક્ષણ લીધું, તેવી અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બગસરા અને લાખાપાદરની ઐતિહાસિક શાળાઓ હવે તેમના નામે ઓળખાશે. અમરેલી...

અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાની લશ્કરી ઠેકાણા નજીક ભીષણ આગ, વિસ્ફોટના અહેવાલ

0
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલુ છે. આ દરમિયાન, ઈરાનની રાજધાની તેહરાન નજીક પરાંદ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. સરકારી મીડિયાએ બુધવારે અહેવાલ...

ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં પુરવઠા તંત્રના સંકલનથી પાણી, દુધ-છાસ અને ગેસ વ્યવસ્થાનું સંપૂર્ણ સંકલન...

0
મહાશિવરાત્રિ મેળા-૨૦૨૬ના આયોજન સંદર્ભે જૂનાગઢ પુરવઠા વિભાગ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. દુધ વિતરક એજન્સીઓ, મંડળીઓ, સંસ્થાઓ અને ગેસ એજન્સીઓ સાથે...

Googleએ નવું AI મોડેલ Lyria 3 કર્યું લોન્ચ , કરશે મ્યુઝિક કરશે કમ્પોઝ

0
Google AIએ તેનું નવીનતમ AI મોડેલ, લિરિયા 3 લોન્ચ કર્યું છે. Google ડીપમાઇન્ડ પ્રોજેક્ટનું આ નવું AI મોડેલ સંગીત રચયિતાઓને ગેરલાભમાં મૂકી શકે છે....

Amreliના માલવણ ગામમાં Aam Aadmi Partyના પોસ્ટર મુદ્દે વિવાદ, સરપંચે જિલ્લા કલેકટરને કરી લેખિત...

0
અમરેલી જિલ્લાના માલવણ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોને લઈને વિવાદ ઊભો થયો છે. ગામના સરપંચ ભરત બાલધાએ આ મામલે જિલ્લા કલેકટરને...

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે મળશે? કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો

0
જમ્મુ અને કાશ્મીરના લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે મંગળવારે સ્પષ્ટ સંકેત આપ્યો...

Gujarat Budget 2026 / નાણાં મંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખતે રજૂ કરશે બજેટ,...

0
ગુજરાત વિધાનસભા માં આજે એક મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વર્ષ 2026-27માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ...

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો અમરેલી જિલ્લામાં દબદબો ! આટલા ઘરના વીજબીલ બન્યું શૂન્ય

0
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ "પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના" દેશના દરેક ઘરને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જતી મહત્વપૂર્ણ યોજના બની છે. આ યોજના હેઠળ...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોને 5% અનામત આપવાનો નિર્ણય રદ, જાણો વિગત

0
મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે પછાત મુસ્લિમ સમુદાય માટે 5% અનામત રદ કરી દીધી છે. એ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.