ઈરાનનો મોટો દાવો… કહ્યું-સર્વોચ્ચ નેતા સંપૂર્ણ સ્વસ્થ ; જાણો વિગત
ફાર્સ ન્યૂઝ એજન્સી (ANI) ના અહેવાલ મુજબ, ઈરાનની નિષ્ણાતોની સભાના સભ્ય અને સુપ્રીમ લીડરના કાર્યાલયમાં આંતરરાષ્ટ્રીય બાબતોના નાયબ વડા આયતુલ્લાહ મોહસેન કોમીએ મોજતબા ખામેનીના...
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાને સુપ્રીમ કોર્ટે આપ્યા આગોતરા જામીન, જાણો શું છે મામલો
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાને આગોતરા જામીન આપ્યા છે, જેનાથી તેમને મોટી રાહત મળી છે. આ નિર્ણય આસામ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા...
ચૂંટણી પૂરી થતાં જ પડ્યો મોંઘવારીનો માર, કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ...
મે મહિનાની શરૂઆત સાથે જ, સામાન્ય લોકો અને વ્યવસાયો બંનેને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ₹993નો જંગી વધારો કરવામાં...
66 વર્ષ પહેલા એક હતા બે રાજ્યો, ગૌરવવંતા ગુજરાતી બનવા થયું મહાઆંદોલન અને…..
નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાત રાજ્યનો ઇતિહાસ ખૂબ સંઘર્ષ અને ગૌરવવંતો છે. સંઘર્ષની આ વાત છે 66 વર્ષ પહેલાની જ્યારે ગુજરાત રાજ્ય ન હતું....1956માં આંધ્ર...
બગસરામાં ગો.વા સવિતાબેન શાંતિલાલ કેશરિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અધ્યતન હવેલીનું નવ નિર્માણ અર્પણ, શહેર...
અશોક મણવર, બગસરા/અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ગો.વા સવિતાબેન શાંતિલાલ કેશરિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અધ્યતન હવેલીનું નવ નિર્માણ પૂર્ણ કરી સમાજને અર્પણ કરવામાં આવ્યું છે....
Amreli: બગસરા બાળ કેળવણી મંદિરમાં ગ્રીષ્મ બાળ સર્જન શિબિર: જ્ઞાન સાથે ગમ્મત, મોબાઇલથી દૂર...
અશોક મણવર, બગસરા/ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સ્થિત બાળ કેળવણી મંદિરમાં ગ્રીષ્મ વેકેશન દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન કરવામાં...
અમેરિકાએ 650 થી વધુ પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરી, આ ખાસ મૂર્તિઓ છે સામેલ
અમેરિકાએ આશરે 14 મિલિયન યુએસ ડોલરની કિંમતની 657 પ્રાચીન વસ્તુઓ અને સાંસ્કૃતિક વસ્તુઓ ભારતને પરત કરી છે. યુએસ અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે...
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીના નેતૃત્વમાં અમરેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી...
હિંમતનગર નજીક જવાનગઢ પાટીયા પર ગમખ્વાર અકસ્માત: 6ના મોત, 6 ઈજાગ્રસ્ત
હિંમતનગર વિસ્તારમાં જવાનગઢ પાટીયા નજીક બુધવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મીની બસે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો...
એક ક્લિક પર જાણો અમરેલી જિલ્લાની સ્થાનીક સ્વરાજ ચૂંટણી -2026ના પરિણામો
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી -૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયતની 34, તાલુકા પંતાયતની 190, અમરેલી, બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા, દામનગર...
















