કોલકાતામાં TMC રેલી બાદ મોટો વિવાદ, મમતા બેનર્જી સહિત આયોજકો સામે FIR
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર વિવાદ ગરમાયો છે. TMC છાત્ર પરિષદની સ્થાપના દિવસની રેલી બાદ મમતા બેનર્જી સામે પોલીસ ફરિયાદના આધારે FIR નોંધાઈ છે....
ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત: કૃષિ સાધનો ખરીદવાની મુદતમાં કરાયો વધારો
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ ઓજારો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોની ખરીદી માટે મંજૂરી મેળવનારા...
નેપાળ પૂર વચ્ચે અમરેલી માટે રાહતના સમાચાર! ગોમતીદાસ બાપુ સુરક્ષિત, જાણો કેમ નથી સંપર્કમાં
નેપાળમાં ભારે પૂર બાદ અનેક ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વચ્ચે અમરેલી જિલ્લાના એક નાગરિક અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદ ખાતે રહેતા...
આવારાપન 2ની સફળતા વચ્ચે ઇમરાન હાશ્મીને સ્વાઈન ફ્લૂ! H1N1 પોઝિટિવ, બેંગલુરુનો શો થયો રદ
બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અભિનેતાનો સ્વાઈન ફ્લૂ એટલે કે H1N1નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા...
ભારતને મોટો ઝટકો! ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ ફાઇનલમાંથી બહાર
ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ ઈજાને કારણે 2026ની બાકીની સીઝનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે હવે તેઓ આગામી એશિયન...
નેપાળ પૂર વચ્ચે ચોંકાવનારી ઘટના: નદીમાંથી મળેલા બેંક લોકરમાંથી લાખો રૂપિયા કાઢ્યા, 29ની ધરપકડ
નેપાળમાં વિનાશક પૂરથી સર્જાયેલી તબાહી વચ્ચે કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. પૂરનાં જોરદાર પ્રવાહમાં તણાઈ ગયેલા...
ઉનામાં જાહેરમાં જુગાર રમતા 10 ઈસમો ઝડપાયા, રૂ.65 હજારનો મુદ્દામાલ કબજે…
ગીર સોમનાથ જિલ્લાના ઉના ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી છે. ઉના પોલીસે શાહ એચ.ડી. હાઈસ્કૂલ પાછળ આવેલી જૂની હોમગાર્ડ ઓફિસ...
રાજકોટમાં યુથ કોંગ્રેસનો વિરોધ: જંતર-મંતર લાઠીચાર્જ મામલે ગૃહમંત્રીના રાજીનામાની માંગ…
રાજકોટ: જંતર-મંતર ખાતે યુવાનો પર થયેલા લાઠીચાર્જના મામલે રાજકોટમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટના કોટેચા ચોક ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો...
રાજકોટ મનપાનો મોટો નિર્ણય: હવે રોડના કામમાં કોન્ટ્રાક્ટરોની જવાબદારી છુપાશે નહીં!…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ-રસ્તાના કામોમાં પારદર્શિતા વધારવા અને કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર ડૉ. નેહલ શુક્લના નિર્ણય બાદ હવે...
Amreli News: રાજુલા પંથકના ખેડૂતો માટે સારા સમાચાર, ધાતરવડી ડેમમાંથી પાણી છોડાયું
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના પાકને સિંચાઈ માટે જરૂરી પાણી મળી રહે તે...
















