પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતની વિશેષ સિદ્ધિ, 12,132થી વધુ મે.વો.ની ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે
ગુજરાત પવન ઊર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં તા. 31 જુલાઈ-2024ની સ્થિતિએ...
વરિષ્ઠ નાગરિકોને મોદી સરકારની મોટી ભેટ, 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને મળશે ‘આયુષ્માન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને 'પ્રધાનમંત્રી...
આજનું રાશિફળ/12 સપ્ટેમ્બર 2024: આ રાશિના લોકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, જાણો તમારું રાશિફળ
મેષ
કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારી અનુકંપા તથા સમજદારીનું...
આજનું પંચાંગ/ 12 સપ્ટેમ્બર 2024: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
પંચાંગ
તિથી નવમી (નોમ) 11:34 PM
નક્ષત્ર મૂળ 09:53 PM
કરણ :
બાલવ 11:47 AM
કૌલવ 11:47 AM
પક્ષ શુક્લ
યોગ આયુષ્માન 10:40 PM
દિવસ ગુરુવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 06:04 AM
ચંદ્રોદય 02:18...
નીરવ મોદી પર EDની વધુ એક કાર્યવાહી, કરોડો રૂપિયાની સંપત્તિ અને બેંક બેલેન્સ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની મુંબઈ ઝોનલ ઑફિસે PNB બેંક છેતરપિંડી કેસમાં નીરવ મોદી સાથે સંકળાયેલા ગુનામાંથી મેળવેલી સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી છે. જપ્ત...
Jammu kashmir: કઠુઆમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડર ઠાર, આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન શરૂ
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળોને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. આ બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના...
Rajkot: મોરારિબાપુની રામકથામાં બાબા રામદેવ રહેશે ખાસ ઉપસ્થિત, જાણો ક્યારે યોજાશે રામકથા
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ...
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, વડાપ્રધાન મોદી 16 સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ
અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા...
દિલ્હી NCRમાં અનુભવાયા ભૂકંપના આંચકા, કેન્દ્રબિંદુ નોંધાયું પાકિસ્તાનમાં
બુધવારે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર...
મલાઈકા અરોરાના પિતાએ કર્યો આપઘાત, છત પરથી લગાવી મોતની છલાંગ
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. અનિલે બુધવારે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સવારે 9 વાગ્યે...
















