બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા પર PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું
ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશમાં લઘુમતીઓ અને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત...
લાલ કિલ્લા પરથી પાકિસ્તાનમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે શું બોલ્યા PM MODI ?
આજે દેશભરમાં સ્વતંત્રતાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે...
PM મોદીએ લાલ કિલ્લા પર પોતાના ભાષણમાં વાંચ્યા દેશની જનતાના સંદેશ, જાણો સમૃદ્ધ ભારત...
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પર 11મી વખત તિરંગો ફરકાવ્યો. આ પછી તેમણે રાષ્ટ્રને સંબોધન...
Independence Day 2024: પ્રથમ સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રગીત કેમ ગાવામાં આવ્યું ન હતું? જાણો શું...
15મી ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવશે . આ વખતે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે . આપણા દેશને 15 ઓગસ્ટ 1947 ના રોજ...
યાત્રા તિરંગાની.. ભારતીય રાષ્ટ્રધ્વજની ઉત્ક્રાંતિ અનેક તબક્કાઓમાંથી પસાર થઈને વર્તમાન સ્વરૂપ સુધી પહોંચ્યો
એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આપણો પહેલો રાષ્ટ્રધ્વજ બન્યો ત્યારથી આજ સુધીમાં તેમાં કયા ફેરફારો થયા છે.? કારણ કે, રાષ્ટ્રધ્વજ કોઈ પણ...
આજનું રાશિફળ/15 ઓગસ્ટ 2024: આઝાદી પર્વ પર જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કયો...
મેષ
તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરે શકે છે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો....
આજનું પંચાંગ :15 Aug 2024/ જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
દૈનિક પંચાંગ
15 - Aug - 2024
પંચાંગ
તિથી દશમી (દશમ) 10:28 AM
નક્ષત્ર જ્યેષ્ઠા 12:53 PM
કરણ :
ગરજ 10:28 AM
વાણિજ 10:28 AM
પક્ષ શુક્લ
યોગ વૈધૃતિ 02:58 PM
દિવસ ગુરુવાર
સૂર્ય અને...
દેશવાસીઓની આશાને લાગ્યો મોટો ફટકો, વિનેશ ફોગાટને નહીં મળે સિલ્વર મેડલ
વિનેશ ફોગાટનું પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ જીતવાનું સપનું સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયું. વિનેશે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાંથી તેણીને ગેરલાયક ઠેરવવા પર રમતગમતની...
મનીષ સિસોદિયાએ રાજ્યપાલમાં પદ મામલે આપ્યું મોટું નિવેદન, કહ્યું સરકારોને પછાડવા સિવાય તેમનું બીજું...
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ રાજ્યપાલના પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યપાલનું પદ લોકશાહી પર બોજ બની ગયું છે...
મમતા બેનર્જીએ કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ પર વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું બંગાળને...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજકીય પક્ષો પર એક મહિલા ડૉક્ટરની ઘાતકી હત્યાના મામલામાં સસ્તી રાજનીતિ રમવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે લેડી...
















