હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ રહેશે અમલમાં, જાણો બીજા કયા નિયમોમાં થયા...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને...
મોદીની મિનિસ્ટ્રી: જાણો તમામ પોટફોલિયોની વિગત
કેબિનેટ મિનિસ્ટ્રીના વિસ્તરણ ની કલાકો ની અંદર જ વડાપ્રધાન મોદી દ્વારા નવી ટીમ જાહેર કરવામાં આવી હતી. 2022 માં યોજાનાર ચૂંટણી ને કેન્દ્ર સ્થાન...
08/07/2021 રાશિફળ: જાણો તમારા ભાગ્ય સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ અંગેનું રાશિફળ
આજનું પંચાંગ Today’s almanac
☀ 08 - 07- 2021
☀ Bhavnagar, India
☀ પંચાંગ
🔅 તિથી ચતુર્દશી (ચૌદસ) 29:18:53
🔅 નક્ષત્ર મૃગશીર્ષા 20:59:07
🔅 કરણ :
વિષ્ટિ ભદ્ર 16:24:03
શકુની 29:18:53
🔅 પક્ષ...
નવા મંત્રીમંડળ પહેલા 12 મંત્રીઓના રાજીનામાં જાણો કોણે કોણે આપ્યા રાજીનામાં
આજે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મોદી મંત્રી મંડળ ના કુલ 13 મંત્રીઓ એ રાજીનામાં આપ્યા છે અને અંદાજે કુલ 43 જેટલા મંત્રીઓ...
મોદી મિનિસ્ટ્રિનું લિસ્ટ લગભગ નક્કી આટલા લોકો લેશે શપથ
મોદી સરકારની બીજી ટર્મ ના મંત્રી મંડલનું વિસ્તરણ આજે થવા જય રહ્યું છે જેમાં 43 જેટલા લોકો શપથ લેસે જેમાં ગુજરાતના 2 સાંસદોને કેબિનેટ...
વિસાવદર વિસ્તારના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ઉલબ્ધ કરાવવા ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાની રજુઆત
રાજ્યમાં નવું શૈક્ષિણક સત્ર ચાલું થય ગયું છે કોરોનના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવામા આવે છે જૂનાગઢ જીલ્લાના વિસાવદર ભેસાણ સહીત જીલ્લાના અન્ય તાલુકાઓમાં...
આજે ખૂલી રહ્યા છે 2 IPO, જાણો તમામ વિગત
ભારતીય શેરબજાર આ મહિને અંદાજે કુલ 12 IPO આવવાની સંભાવના છે ત્યારે IPO ખૂલવાની શરૂઆત આજથી થઇ ગઇ છે. આજે ભારતીય શેરબજારમાં ક્લિન સાયન્સ...
જાણો દેશમાં શું પરિસ્થિતી છે કોરોનાની, છેલ્લા 24 કલાક ની કોરોના અપડેટ
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 47,240 લોકોએ કોરોનાને...
07/07/2021 રાશિ ભવિષ્ય: ધનુ રાશી સહિત આ 2 રાશીના જાતકોને થશે અઢળક લાભ
આજનું પંચાંગ
☀ 07 - 07- 2021
☀ પંચાંગ
🔅 તિથી ત્રયોદશી (તેરસ) 27:23:00
🔅 નક્ષત્ર રોહિણી 18:19:30
🔅 કરણ :
ગરજ 14:16:25
વાણિજ 27:23:00
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ ગંડ 15:33:32
🔅 દિવસ...
દિગ્ગજ ફિલ્મ અભિનેતા દિલિપ કુમારનું નિધન, વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલી
ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમાર(મોહમ્મદ યુસુફ ખાન ) નું વહેલી સવારે 98 વર્ષની વયે નિધન થયું છે. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને...













