12/6/2021 રાશિ ભવિષ્ય: કુંભ રાશિ સહિત આ 2 રાશીના જાતકોને થશે અઢળક લાભ
આજનુ પંચાંગ Today’s almanac
☀ 12 - 06 - 2021
☀ શનિવાર
☀ પંચાંગ
🔅 તિથી દ્વિતિયા (બીજ) 20:19:36
🔅 નક્ષત્ર આર્દ્રા 16:57:30
🔅 કરણ :
બાલવ 07:28:45
કૌલવ 20:19:36
🔅 પક્ષ શુક્લ
🔅...
પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો : મુકુલ રૉયની સાથે તેમના દીકરા સુભ્રાંશુ રૉય પણ TMCમાં...
પશ્ચિમ બંગાળમાં મમતા નો હાથ જાણતા એ પકડ્યો અને ફરી મુખ્યમંત્રી ની ખુરશી પર બેસાડયા અને ભાજપને ઝટકો આપ્યો ત્યાર બાદ ફરી આજે ભાજપને...
કોરોના આવી રહ્યો છે કંટ્રોલમાં , જાણો છેલ્લા 24 કલાકની વિગત
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 91,702 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,34,580 લોકોએ કોરોનાને...
શ્રીલંકા ટૂર માટે BCCI એ કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત, ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાની...
આગામી જુલાઇ માસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 સીરીઝ રમાવવાની છે ત્યારે BCCI દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી છે જેમાં...
11/6/2021 રાશિફળ: વૃષભ રાશિ સહિત આ 3 રાશિના જાતકો રહો સાવચેત
આજનું પંચાંગ Today’s almanac
☀ 11 - Jun - 2021☀ શુક્રવાર.
☀ પંચાંગ🔅 તિથી પ્રથમા (એકમ) 18:32:12🔅 નક્ષત્ર મૃગશીર્ષા 14:30:41🔅 કરણ :કિન્સ્તુઘ્ના 05:30:29ભાવ 18:32:12🔅 પક્ષ શુક્લ🔅...
ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર, જાણો કઈ યોજના મંજૂર કરવામાં આવી
ગુજરાત માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021...
આરોગ્ય વિભાગનો નિર્ણય :નર્સિંગ એલાઉન્સમાં 130 ટકાનો વધારો
ગુજરાત રાજયના તમામ નર્સીંગ કર્મચારીઓના એલાઉન્સમાં રૂપિયા 1700નો વધારો કરવામાં આવ્યો છે એટલે કે કુલ 130 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે...
ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે સુધારણા માટેના વિવિધ આયામોનું કરાયું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ – યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત...
ચોટીલા મંદિરનાં દ્વાર 11જૂનથી ખૂલશે
કોરોનાનું સંક્રમણ ઘટતા સરકારે અનેક નિયમો હળવા કર્યા છે ત્યારે ચોટીલા ડુંગર ટ્રસ્ટ સંચાલિત ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરના દ્વાર 11 જૂનથી મંદિર...
ભારતમાં કોરોનાનું તાંડવ, આજે 6148 લોકોના થયા મૃત્યુ
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે પરંતુ આજે દેશમાં અત્યાર સૂડી સૌથી વધુ મૃત્યુ આજે નોંધાયા છે ત્યારે આજે દેશમાં છેલ્લા...













