પશ્ચિમ બંગાળમાં કાલથી 30મી સુધી સંપૂર્ણ લોકડાઉન
પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે જેમાં જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ જ બંધ રાખવામા આવશે . કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત...
મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી મૃત્યુ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે કોરોનની સારવાર દરમ્યાન અવસાન થયું છે. અસીમને કોરોના પોઝીટિવ હતો અને છેલ્લા એક મહિનાથીતે...
ભારતમાં કોરોના થાક્યો, પોઝીટિવ કેસ કરતાં ડિસચાર્જ વધુ
કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,26,098 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 3,53,299 લોકોએ કોરોનાને...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ , કયો અંક રહેશે આપના માટે શુભ
આજનુ પંચાંગ🚩
☀ 15 - 05 - 2021
☀ શનિવાર
☀ પંચાંગ
🔅 તિથી તૃતીયા (ત્રીજ) 08:01:18
🔅 નક્ષત્ર મૃગશીર્ષા 08:39:02
🔅 કરણ :
ગરજ 08:01:18
વાણિજ 21:04:59
🔅 પક્ષ શુક્લ
🔅 યોગ ધૃતિ...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 33,050 લોકોને વેક્સિન આપવામાં આવી, રિકવરી રેટ 82.82%
આજે તારીખ 14/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 9995 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 15,365 લોકોને ડિસ્ચાર્જ...
”મારુ ગામ કોરોના મુકત ગામ” ના સરકારી તાયફા વચ્ચે જામનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોને ખંભાતી...
સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં...
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લીધી મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત વિધાન સભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આજે મોરબી ખાતેની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ માં રૂબરૂ મુલાકાત લીધી તથા દર્દીઓને સારવાર...
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત
દેશમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં 3,43,144 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,44,776 લોકોએ કોરોનાને મહાત...
કોરોનામાં અનેક બાળકો થયા છે અનાથ. બાળક દતક લેવાના મેસેજ પણ થઈ રહ્યા છે...
બાળક દતક લેવા માટે ભારતમાં Adoption Act 2017 અમલમાં આવેલ છે.
ભારતમાં કોઈ ને જો અનાથાશ્રમમાં થી બાળક દતક જોઈતું હોય તો આ એડોપશન એકટની...
કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને મળશે સહાય
કોરોના-કોવિડ-19 સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ-નિરાધાર બાળકને રાજ્ય સરકાર માસિક રૂા. ૪,૦૦૦ની સહાય આપશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ...













