કપિલ શર્માએ તેના નવા કોમેડી શોની કરી જાહેરાત, નહીં જોવા મળે ટીવી પર…
પોતાની કોમેડીથી દેશના દર્શકોમાં પોતાની ઓળખ બનાવનાર કપિલ શર્મા આ દિવસોમાં પોતાના આગામી કોમેડી શોને લઈને ચર્ચામાં છે. 'ધ કપિલ શર્મા શો' દ્વારા લોકોને...
ભારત બાદ હવે નેપાળમાં પણ TikTok પર પ્રતિબંધ, જાણો શું છે મામલો
ભારત બાદ હવે નેપાળે પણ ચાઈનીઝ સોશિયલ મીડિયા ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે TikTok નેપાળમાં પણ ઉપયોગમાં લઈ શકાશે નહીં. તેને સંપૂર્ણપણે...
Govardhan Puja 2023: આજે ગોવર્ધન પૂજા, આ સમય પહેલા કરો પૂજા, જાણો પૂજાની રીત
પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડીને ભગવાન ઇન્દ્રના ક્રોધથી બ્રજના લોકોને બચાવ્યા હતા. ભગવાન ઈન્દ્રને...
કાઠીયાવાડની ગંગુબાઈ સાથે રાજકોટ પોલીસે ઉજવી દિવાળી, જોવા મળ્યા ભાવુક દ્રશ્યો
થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી ગંગુબાઈ કાઠીયાવાડી જેમાં આલિયા ભટ્ટે એક દેહ વ્યાપાર સાથે જોડાયેલી મહિલાની ભૂમિકા ભજવી હતી. આલિયા ભટ્ટને ગુબાઈ...
લિફ્ટમાં બાળકને એકલું મોકલતા પહેલા વિચારજો… અમદાવાદમાં આટલુ દર્દનાક રીતે થયું બાળકનું મોત
અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ તમારા બાળકને લિફ્ટમાં એકતા મોકલતાં હોવ તો ચેતી જજો. અમદાવાદમાં બનેલી ઘટનાથી...
નવ વખત સાંસદ રહી ચૂકેલા નેતા વાસુદેવ આચાર્યનું નિધન
CPI(M)ના નેતા અને બાંકુરાથી નવ વખતના સાંસદ વાસુદેવ આચાર્યએ આજે તેલંગાણાના હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી ઘણા રોગોથી...
Rohit Sharmaના વખાણ કરતા આ પૂર્વ ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Rohit Sharmaએ વર્લ્ડ કપ 2023માં કેપ્ટન અને બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે . આવી સ્થિતિમાં ઘણા પૂર્વ ક્રિકેટરો તેના વખાણ કરી રહ્યા છે....
Adani Groupને દિવાળી પર થયો બંપર ફાયદો, અમેરિકામાંથી મળ્યું લાખો ડોલરનું સમર્થન
અદાણી ગ્રુપ માટે આ વર્ષ ખૂબ જ પડકારજનક રહ્યું છે. વર્ષની શરૂઆતમાં હિંડનબર્ગના અહેવાલે હલચલ મચાવી હતી.પરંતુ સમયની સાથે અદાણી ગ્રૂપ શેરબજારમાં તેની ખોવાયેલી...
વિશ્વભરમાં દર વર્ષે સિગારેટ પીવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે? આંકડાઓ છે ડરાવનારા
દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણને કારણે લોકોના જીવન પર ભારે અસર પડી છે. લોકો ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. બાળકો...
ગૃહ મંત્રાલય એક્શન મોડમાં… મણિપુર હિંસા વચ્ચે 9 મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ
મણિપુરમાં હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. સોમવારે 13 નવેમ્બરના રોજ મોટી કાર્યવાહી કરી. મંત્રાલયે...
















