google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

સુરેન્દ્રનગરમાં સોની સમાજનો કડક વિરોધ: મોરબીના યુવકની હત્યાને લઈ કલેકટર કચેરીએ રજૂઆત, અડધો દિવસ...

0
સુરેન્દ્રનગર જિલ્લામાં સોની સમાજના વેપારીઓએ મોરબીના સોની યુવકની હત્યાની ઘટનાને લઈને કડક વિરોધ નોંધાવ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી, 1400 મકાનોને નોટિસ…

0
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં નદી પટ્ટા તથા ટીપી રોડ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશાળ અભિયાન શરૂ કરવામાં આવ્યું...

જસદણમાં દીપડાનો આતંક: જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર હુમલો, રાજકોટ રીફર…

0
જસદણ: જસદણ પંથકમાં સિંહ અને દીપડાના વધતા ધામા વચ્ચે આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જસદણના જડિયા મહાદેવ મંદિર ખાતે આરતી દરમિયાન...

કાંતિલાલ અમૃતિયાનું આજે ઓપરેશન, સ્વાસ્થ્યલાભ માટે યજ્ઞનું આયોજન…

0
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાનું આજે મુંબઈની હોસ્પિટલમાં ઓપરેશન થવાનું છે. તેઓ હાલમાં મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેમને...

રાજકોટમાં 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ, ₹16.71 લાખનો મુદ્દામાલ જપ્ત…

0
રાજકોટ: શહેરમાં નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી દરમિયાન જૂના જકાતનાકા વિસ્તારમાંથી ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તેમના પાસેથી આશરે ત્રણ...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કાર્યવાહી, તંત્ર સજ્જ: 1500 પોલીસકર્મી અને 1200થી વધુ મનપા સ્ટાફ...

0
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને લઈને મહાનગરપાલિકાએ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરતા સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહે અને કોઈ અનિચ્છનીય...

જુનાગઢમાં કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, ફિનાઇલ પી હોસ્પિટલમાં દાખલ યુવકનો ગંભીર આક્ષેપ…

0
જુનાગઢ: કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરનાર અફઝલ સીડા નામના યુવકે ગંભીર આક્ષેપો...

US ટેરિફના સમાચાર બાદ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો; જાણો શું છે સ્થિતિ

0
યુએસ ટેરિફ સમાચાર પછી સોના અને ચાંદીના ભાવ: યુનાઇટેડ સ્ટેટ્સમાં ટેરિફ અંગેના તાજેતરના વિકાસની સોના અને ચાંદીના ભાવ પર નોંધપાત્ર અસર પડી છે. યુએસ...

દિલ્હીમાં વિસ્ફોટની ચેતવણી, આતંકવાદીઓ મંદિરોને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા બન્યું સક્રિય

0
દિલ્હીમાં લાલ કિલ્લાની સામે આતંકવાદી વિસ્ફોટ થવાની શક્યતાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે, આતંકવાદીઓ ચાંદની ચોક સ્થિત મંદિરને પણ નિશાન બનાવી...

અમરેલી જિલ્લામાં CBSE બોર્ડની પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા જાહેરનામું ;...

0
તા.૧૭ ફેબ્રુઆરી - ૨૦૨૬થી ૧૧ એપ્રિલ ૨૦૨૬ સુધી અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં ધો.૧૦ અને ધો.૧૨ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.