Amreli : ધારીના ગળધરા ખોડિયાર મંદિરે શરદ પુર્ણિમાના અવસરે નવરાત્રિ શક્તિ પર્વ-2025 અંતર્ગત શેરી...
અમરેલી તા. 29 સપ્ટેમ્બર, 2025 (સોમવાર) - અમરેલી જિલ્લાના ધારી સ્થિતિ ગળધરા ખોડિયાર મંદિરે શરદ પૂર્ણિમાના અવસરે નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૫ અંતર્ગત શેરી ગરબાનું આયોજન...
રાશિફળ/ 29 સપ્ટેમ્બર 2025 ; આ રાશિના જાતકોને વેપારમાં થશે ફાયદો, જાણો તમારું રાશી...
મેષ (અ,લ,ઈ)
શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. પારિવારિક...
Navratri 2025: આજે છે સાતમું નોરતું, જાણો આજના દિવસે કયા માતાજીની પુજા-અર્ચના કરવાથી થશે...
નવરાત્રીના સાતમા દિવસે દેવી દુર્ગાની સાતમી શક્તિ, દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, દેવી કાલરાત્રિ શનિ ગ્રહનું નિયંત્રણ કરે છે, એટલે...
નવરાત્રીના સાતમા નોરતે મેઘરાજાએ બોલાવી બઘડાસટી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ રહેજો સાવધાન!
હવામાન વિભાગે જાહેર કરેલા રેડ એલર્ટની વચ્ચે રવિવારે રાજ્યના દક્ષિણ ભાગમાં મેઘરાજા ઘમધોકાર વરસી પડ્યા હતા. હાલ ચાલી રહેલા નવરાત્રીના ગરબાના રંગમાં ભંગ પડ્યો...
Amreli એરપોર્ટ પર લેન્ડિંગ સમયે સરક્યું પ્લેન ને પછી જીવ ચોંટ્યા તાળવે, દુર્ઘટના પછી...
અમરેલી એરપોર્ટ પર આજે એક મોટી દૂર્ઘટના સર્જાતા રહી ગઈ છે. એક મિનિ એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાંથી સરકી ગયું હતું. આ ઘટનાના વીડિયો...
રાશિફળ/28 સપ્ટેમ્બર 2025 ; આ રાશિના જાતકોને વેપારમાં થશે ફાયદો, જાણો તમારું રાશી ભવિષ્ય
મેષ (અ,લ,ઈ)
વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથેજ મનમાં શાંતિ પણ હશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક...
આજનું પંચાંગ/ 28 સપ્ટેમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
Navratri 2025 / છઠ્ઠા નોરતે કરો કાત્યાયની માતાની પૂજા, જાણો આજનો સંપૂર્ણ મહિમા
નવરાત્રીના નવ દિવસ દરમિયાન, દરેક દિવસે દેવી દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે, માના કાત્યાયની સ્વરૂપની પૂજા સૂચવવામાં આવે છે....
ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગને ઝડપી પાડી, ₹804 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ
ગુજરાત પોલીસે ભારતીય નાગરિકો સાથે ₹804 કરોડની છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગનો પર્દાફાશ કર્યો છે, એમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે જણાવ્યું હતું....
આજનું પંચાંગ/ 27 સપ્ટેમ્બર 2025: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...