બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના બોર્ડ ઓફ ડિરેકટર્સ મીટીંગ યોજાઈ
બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી લી. એ ૪૨ માં પુરા થતા વર્ષ ૨૦૨૫/૨૬ના અંતે હિસાબો ને બહાલી આપવા મળેલ બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટીંગ સ્થાપક...
Amreli: ચલાલામાં લાકડાના ડેલામાંથી મૃતદેહ મળતા ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ
મેહુલભાઈ ત્રિવેદી, ધારી - ચલાલાના દાનેવ સોસાયટી વિસ્તારમાં આવેલ એક લાકડાના ડેલામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની...
ધારી ખાતે રઘુવંશી લોહાણા સમાજ ફોરમની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ…
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ દ્વારા અમરેલી જિલ્લાની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન ધારી ખાતે કરવામાં આવ્યું છે. આ બેઠક રવિવાર, ૧૦ મે ૨૦૨૬ના રોજ...
અમરેલીમાં રેલવે પ્રશ્નોને લઈ સંસદ ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ, આ મુદ્દે થઈ...
આજ રોજ અમરેલી કલેકટર કચેરી ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે...
આજનું રાશિફળ/ 09 મે 2026: આજે આ રાશિઓના જાતકોના ભાગ્યનું તાળું ખુલશે, જાણો...
મેષ
હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય...
આજનું પંચાંગ/ 09 મે 2026: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
વડાપ્રધાન મોદીનું સરદાર રત્ન એવોડથી સન્માન કરનાર પર પરેશ ધાનાણી બન્યા આક્રમક, જાણો શું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પાટીદાર સમાજ માટે ખૂબ અગત્યની...
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ અમરેલી જીલ્લા ની પ્રથમ કારોબારી બેઠક ધારી ખાતે યોજાશે
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ દ્વારા અમરેલી જિલ્લાની પ્રથમ બેઠકનું ધારી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં સેવા, સમર્પણ અને પરિવર્તનના સંકલ્પ સાથે યોજાતી...
અમરેલીના બાબરા નજીક રોડ પર યુવાનની નિર્મમ હત્યા, જાણો વિગત
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામ નજીક હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. કરિયાણાથી જીવાપર ગામ તરફ જતા માર્ગ પર અજાણ્યા શખ્સોએ એક યુવકની...
પશ્ચિમ બંગાળમાં મમતાનું શાસનનો આવ્યો અંત ! રાજ્યપાલે લીધો આ મોટો નિર્ણય…
રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું વિસર્જન કરી દીધું છે. બંગાળમાં નવી સરકારની રચનાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. 2026 ની વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ...
















