ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 33,050 લોકોને વેક્સિન આપવામાં આવી, રિકવરી રેટ 82.82%
આજે તારીખ 14/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 9995 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 15,365 લોકોને ડિસ્ચાર્જ...
”મારુ ગામ કોરોના મુકત ગામ” ના સરકારી તાયફા વચ્ચે જામનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોને ખંભાતી...
સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં...
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લીધી મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત વિધાન સભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આજે મોરબી ખાતેની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ માં રૂબરૂ મુલાકાત લીધી તથા દર્દીઓને સારવાર...
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત
દેશમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં 3,43,144 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,44,776 લોકોએ કોરોનાને મહાત...
કોરોનામાં અનેક બાળકો થયા છે અનાથ. બાળક દતક લેવાના મેસેજ પણ થઈ રહ્યા છે...
બાળક દતક લેવા માટે ભારતમાં Adoption Act 2017 અમલમાં આવેલ છે.
ભારતમાં કોઈ ને જો અનાથાશ્રમમાં થી બાળક દતક જોઈતું હોય તો આ એડોપશન એકટની...
કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને મળશે સહાય
કોરોના-કોવિડ-19 સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ-નિરાધાર બાળકને રાજ્ય સરકાર માસિક રૂા. ૪,૦૦૦ની સહાય આપશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ...
ગુજરાત કોરોના અપડેટ, જાણો તમારા જીલ્લામાં કેટલા કેસ નોંધાયા
આજે તારીખ 13/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 10,742 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 15,269 લોકોને ડિસ્ચાર્જ...
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષા રદ્દ
કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે શૈક્ષણિક કર્યો ખૂબ ઓછા દિવસ શરૂ રહ્યા છે અને ઓનલાઈન શીક્ષણ પર વધુ...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3.62 લાખ લોકો થયા સંકર્મિત, 4120 લોકોના થયા મૃત્યુ
દેશમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં 3,62,727 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,52,181 લોકોએ કોરોનાને મહાત...
13/5/2021 રાશિફળ: જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કયો અંક રહેશે આપના માટે શુભ
આજનુ પંચાંગ
☀ 13 - 05 - 2021
☀ ગુરુવાર.
☀ પંચાંગ
🔅 તિથી દ્વિતિયા (બીજ) પૂર્ણ રાત્રિ
🔅 નક્ષત્ર રોહિણી પૂર્ણ રાત્રિ
🔅 કરણ બાલવ 16:24:54
🔅 પક્ષ શુક્લ
🔅 યોગ...












