google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Saturday, September 12, 2026

ગુજરાતમાં વેકસીનેશનને લાગ્યું  તોકતે નું ગ્રહણ

0
ગુજરાતમાં તોકતે વાવાઝોડુ 150 કિમી/કલાક ની ઝડપે ત્રાટકી શકે તેમ છે ત્યારે ગુજરાતનું તંત્ર એલર્ટ છે આવા સંજોગોને પહોચી વળવા આગોતરું આયોજન કરવામાં આવી...

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવનું નિધન

0
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (gujarat congress) સમિતિના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ (rajiv satav) કોરોના સંકર્મિત થયા બાદ પૂણેની જહાંગિર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા...
corona

દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, જાણો શું પરિસ્થિતી છે કોરોનાની

0
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,11,170 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  3,62,437 લોકોએ...

રમેશભાઈ ઓઝાના મૃત્યુના સમાચાર, જાણો શું છે હકીકત

0
ભાઈશ્રીના નામ થી પ્રસિદ્ધ રમેશભાઈ ઓઝા( Bhaishri Rameshbhai Oza)ના મૃત્યુના સમાચાર વાયુવેગે ફરતા થયા હતા આ સમાચારની જાણ લેખક જય વસાવડા (jay vasavda )ને...

16/5/2021 રાશિફળ: વૃષભ રાશિ સહિતની આ 4 રાશિના જાતકોને થશે નોકરીમા લાભ

0
આજનું પંચાંગ ☀ 16 -05 - 2021 ☀ રવિવાર ☀ પંચાંગ 🔅 તિથી ચતુર્થી (ચોથ) 10:02:42 🔅 નક્ષત્ર આર્દ્રા 11:14:05 🔅 કરણ : વિષ્ટિ ભદ્ર 10:02:42 ભાવ 22:53:27 🔅 પક્ષ શુક્લ 🔅 યોગ શૂળ...
corona

હાશ…… રાજ્યમાં કોરોનાના પોઝીટિવ કેસની સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા

0
આજે તારીખ 15/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 9061 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 15,076 લોકોને ડિસ્ચાર્જ...

પશ્ચિમ બંગાળમાં કાલથી 30મી સુધી સંપૂર્ણ લોકડાઉન

0
પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે જેમાં જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ જ બંધ રાખવામા આવશે .  કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત...

મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી મૃત્યુ

0
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે કોરોનની સારવાર દરમ્યાન અવસાન થયું છે. અસીમને કોરોના પોઝીટિવ હતો અને છેલ્લા એક મહિનાથીતે...
corona

ભારતમાં કોરોના થાક્યો, પોઝીટિવ કેસ કરતાં ડિસચાર્જ વધુ

0
કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,26,098 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  3,53,299 લોકોએ કોરોનાને...

જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ , કયો અંક રહેશે આપના માટે શુભ

0
આજનુ પંચાંગ🚩 ☀ 15 - 05 - 2021 ☀ શનિવાર ☀ પંચાંગ 🔅 તિથી તૃતીયા (ત્રીજ) 08:01:18 🔅 નક્ષત્ર મૃગશીર્ષા 08:39:02 🔅 કરણ : ગરજ 08:01:18 વાણિજ 21:04:59 🔅 પક્ષ શુક્લ 🔅 યોગ ધૃતિ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.