ઉતરાયણ પૂર્વે રાજકોટને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભેટ
ઉતરાયણ પર્વ ના આગલા દિવસે રાજકોટ ને મુખ્યમંત્રી રૂપની દ્વારા મહત્વની ભેટ આપવામાં આવી છે ટ્રાફિકના ભારણ ને ઘટાડવા માટે રાજકોટની માધાપર ચોકડી પાસે...
મકરસંક્રાંતિ પર્વ નિમિતે કઈ રાશિ એ શું કરવું જોઈએ દાન જાણો વિગત
ગુરૂવાર તા , ૧૪-૦૧-૨૧ નાં રોજ મકર રાશિમાં ૦૮-૧૫ મિનિટે પ્રવેશ કરે છે .
પૂણ્યકાળ ૮-૧૫ થી ૧૮-૨૩
મહાપૂણ્ય કાળ ૮-૧૫ થી ૧૦-૦૪
આ સમયે નક્ષત્ર શ્રવણ...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ
🚩 આજનું પંચાંગ🚩
☀ 13 - 01- 2021
☀ બુધવાર
☀ પંચાંગ
🔅 તિથી અમાવાસ્યા (અમાસ) 10:31:38
🔅 નક્ષત્ર ઉત્તરાષાઢા 29:28:24
🔅 કરણ :
નાગવ 10:31:38
કિન્સ્તુઘ્ના 21:43:56
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ હર્ષણ...
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન માં વધુ નામોની જાહેરાત ,ડૉ ભરત બોઘરાનો સમાવેશ
થાઓડા દિવસ પેહલા પ્રદેશ ભાજપની ટીમ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ આજે ફરી 9 લોકોને ટીમ માં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં
પ્રદેશ ઉપપ્રમુખ...
હોય નહીં !!! શ્વાન અને સિંહ થઈ લડાઈ અને પછી જે થયું તે...
ગીરના જંગલમાં સિંહ અને શ્વાન સામસામે આવી ગયા હતા અને બન્યું કઈક એવું જે અત્યાર સુધી ન બન્યું હોય શ્વાનએ સિંહ ને ભગાવ્યો ....
જાણો કૃષિ કાયદા પર લાગેલી સુપ્રીમની બ્રેક અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની પ્રતિક્રિયા
કૃષિ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો નિર્ણય નિર્ણય લીધો છે. સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાના અમલીકરણ પર રોક લગાવી દીધી...
જીજાબાઈની 423મી જન્મ જયંતિ નિમિતે કોટિ કોટિ વંદન
ભારતના ઇતિહાસમાં જેમનું નામ અમર છે એવા શિવાજીરાજે ભોસલે ( છત્રપતિ શિવાજી) ના માતા જીજાબાઈનો જન્મ 12 જાન્યુઆરી 1598ના રોજ લાખાજીરાવ જાદવ ના આંગણે...
કરદાતાઓ ફરી કોર્ટના સહારે!!! CBDT એ ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત વધારવા કર્યો ઇન્કાર
હવે 13 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ ઉપર કરદાતાઓ-ખાસ કરી ટેક્સ પ્રોફેશનલ્સની રહેશે નજર
તા. 12.01.2021: ગુજરાત હાઇકોર્ટ દ્વારા 08 જાન્યુઆરીના રોજ AGFTC vs Union of India...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ
🚩 આજનુ પંચાંગ🚩
☀ 12 - 01 - 2021
☀ મંગળવાર
☀ પંચાંગ
🔅 તિથી ચતુર્દશી (ચૌદસ) 12:24:29
🔅 નક્ષત્ર :
મૂળ 07:38:12
પૂર્વાષાઢા 30:21:55
🔅 કરણ :
શકુની 12:24:29
ચતુષ્પદા 23:25:27
🔅 પક્ષ કૃષ્ણ
🔅...
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકની કારનો અકસ્માત, પત્ની અને સેક્રેટરીનું મોત
કેન્દ્રીય આયુષમંત્રી શ્રીપદ નાયકના અને તેમના પત્નીનો કર્ણાટકમાં રોડ અકસ્માત થયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી નાયકના પત્ની વિજયા નાયક અને તેમના સેક્રેટરીનુ નીપજ્યું મોત....














