ભારતમાં ક્યારે આવી શકે છે કોરોનાની રસી?? શું કરવા થઈ રહ્યો છે રસી બહાર...
સામાન્ય રીતે કોઈ પણ રસીના શંશોધનમાં થતાં હોય છે અંદાજે 10 થી 15 વર્ષનો સમય
કોરોના વાઇરસની શરૂઆતતો ડિસેમ્બર 2019 થી થઈ ગઈ હતી. પણ...
ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટ્યો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 860 પોઝિટિવ કેસ નોંધાયા, 05 લોકોના...
આજે તારીખ 01/11/2020ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 860 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1128 લોકોને ડિસ્ચાર્જ કરવામાં...
જેમ્સ બોન્ડનો અભિનય કરનાર સીન કોનરીનું અવસાન
હોલીવુડના સુપરસ્ટાર સીન કોનરીનું આજે 90 વર્ષની ઉમરે નિધન થયું છે. સીન કોનરીએ ખૂબ પ્રખ્યાત એવી જેમ્સબોન્ડ ફિલ્મમાં જેમ્સબોન્ડનો કિરદાર નિભાવી અને લોકોના દિલ...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 935 પોઝિટિવ કેસ નોંધાયા, 05 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 31/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 935 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1014 લોકોને ડિસ્ચાર્જ...
જાણો તમારો શુભ અંક અને કેવો રહેશે તમારો આજનો દિવસ
આજનુ પંચાંગ
☀ 31 - 10 - 2020
☀ પંચાંગ
🔅 તિથી પૂર્ણિમા (પૂનમ) 20:21:07
🔅 નક્ષત્ર અશ્વિની 17:58:15
🔅 કરણ :
વિષ્ટિ ભદ્ર 07:04:27
ભાવ 20:21:07
🔅 પક્ષ શુક્લ
🔅 યોગ સિદ્ધિ ...
ગુજરાત કોરોના અપડેટ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 969 પોઝિટિવ કેસ નોંધાયા, 06 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 30/10/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 969 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1027 લોકોને ડિસ્ચાર્જ...
વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતે આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું
આજે કરવામાં આવેલા આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
તેમાં કુલ 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં...
વડાપ્રધાન મોદી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે એકતા મોલનું કર્યું લોકાર્પણ
દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડીયાની મુલાકાત દરમ્યાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35000 ચો. ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ...
મોદીજી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે વિશ્વનો પ્રથમ ટેકનોલોજી ડ્રિવન ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું...
ડ્રિવન ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એ થીમ બેઝ પાર્ક કુલ 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ...
વાડાપ્રધાન મોદી આજ થી 2 દિવસ માદરે વતનમાં
આજે વિવિધ આયામો નું પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ જેમાં એકતા મોલ, એકતા નર્સરી, જંગલ સફારી, ક્રુઝ બોટ સહિત વિવિધ આયામો નું કરવામાં આવશે લોકાર્પણ ત્યારબાદ...














